April 18, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ખાનવેલ ચાર રસ્‍તા નજીક ખુલ્લી ગટરથી ગંદકીની ભરમાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.24 : દાદરા નગર હવેલીના ખાનવેલ ગામે મુખ્‍ય ચાર રસ્‍તા નજીક ગટરના પાણીના નિકાલની વ્‍યવસ્‍થા નહીં હોવાના કારણે ગંદકીની ભરમાર જોવા મળે છે. હાલમાં આ ગટરને તોડવાનું કામ ચાલી રહ્યું છે, એનાપહેલાં પણ ચોમાસા દરમ્‍યાન ગટરને તોડવાની કામગીરી કરવામાં આવી હતી અને આજદિન સુધી કામગીરી અધૂરી છોડવામાં આવેલ છે. જેના કારણે ગંદકીવાળુ પાણી ઘેરાયેલું રહે છે અને ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે.
અહીં નજીકમાં શાકભાજી વેચવા બેસતી મહિલાઓ પણ આ દુર્ગંધથી પરેશાન થઈ રહી છે. આ ગટરના પાણીના યોગ્‍ય નિકાલની વ્‍યવસ્‍થા કર્યા બાદ જ તેને તોડવાની કામગીરી કરવી જોઈતી હતી. પરંતુ એવું નહીં થતાં હવે આ દુર્ગંધનો ભોગ ત્‍યાંથી પસાર થતા બની રહ્યા છે અને ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે.

Related posts

વલસાડની સરકારી ઈજનેરીકોલેજના વિદ્યાર્થીઓનું મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલના હસ્‍તે થયું સન્‍માન

vartmanpravah

દાદરા નગર હવેલી વારલી સમાજ દ્વારા પ્રદેશમાં શિક્ષણની જાગૃતિ માટે મસાટ ખાતે યોજાયેલી બેઠક

vartmanpravah

વલસાડમાં અબ્રામા ખાતે ‘‘ડાયાબિટીસ મુક્‍ત ગુજરાત અભિયાન” હેઠળ યોગ શિબિર યોજાઈ

vartmanpravah

એન કે. દેસાઈ સાયન્‍સ એન્‍ડ કોમર્સ કોલેજમાં ડીબેટ યોજાઈ

vartmanpravah

ખડોલી સ્‍થિત શિવોમ ઈન્‍ડસ્‍ટ્રીઝમાં આગ લાગતા મચેલી દોડધામ

vartmanpravah

વલસાડના તીઘરા ગામના ગરીબ પરિવારના યુવકે પી.એચ.ડી. કરી સિધ્‍ધી મેળવી

vartmanpravah

Leave a Comment