Vartman Pravah
Breaking Newsદમણ

દમણવાડા ગ્રા.પં.એ ગણેશોત્‍સવ દરમિયાન પૂજાવિધિ માટે ચડાવેલા ફૂલોનો ખાતર બનાવવા શરૂ કરેલો ઉપયોગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 21
દમણવાડા ગ્રામ પંચાયતે પોતાની વર્મીકમ્‍પોસ્‍ટ સાઈટ ઉપર ગણેશોત્‍સવ દરમિયાન પૂજાવિધિ માટે ચડાવેલ ફૂલોનો ઉપયોગ ખાતર બનાવવા માટે કર્યો છે. દમણવાડા પંચાયતના વર્મીકમ્‍પોસ્‍ટ સાઈટ ઉપર તૈયાર પીઠમાં આ ફૂલોના કચરાને ઠાલવી નવતર પ્રયોગ શરૂ કર્યો છે.
દમણવાડા ગ્રામ પંચાયતના સેક્રેટરી શ્રી નિખિલ મીટનાના નેતૃત્‍વમાં પંચાયતની ટીમ વર્મીકમ્‍પોસ્‍ટ બનાવવા માટે પોતાનો તનતોડ પ્રયાસ કરી રહી છે.

Related posts

સરકારી કચેરી પરિસર અને તેની ૨૦૦ મીટર ત્રિજ્‍યા વિસ્‍તારમાં ધરણાં-ઉપવાસ કરવા પર પ્રતિબંધ

vartmanpravah

નવસારીમાં 13 સપ્‍ટેમ્‍બર વિશ્વ આદિવાસી અધિકારી દિવસની રેલી યોજાઈ

vartmanpravah

વલસાડમાં યોજાયેલ મેરેથોનમાં અતુલ કંપનીનાં કર્મચારીઓએ ભાગ લીધો

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ-દમણ-દીવને સો ટકા સાક્ષર બનાવવા શરૂ થઈ કવાયતઃ શિક્ષણ વિભાગે મિશન મોડમાં શરૂ કરેલું અભિયાન

vartmanpravah

વરકુંડ-એ ક્રિકેટ કલબ દ્વારા આયોજીત ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં ભામટીનો ભવ્‍ય વિજય

vartmanpravah

કચીગામ ખાતે ભીખીમાતા અને દૂધીમાતા મંદિરના ત્રીજા પાટોત્‍સવની ધામધૂમથી કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment