Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સલવાવ શ્રી બાપા સિતારામ આશ્રમમાં નિઃશુલ્‍ક દવાખાનાનો પ્રારંભ કરવામાં આવ્‍યો

દરરોજ બપોરે 2 થી 4 કલાક દરમિયાન નિષ્‍ણાંત તબીબો અલગ અલગ વારે સેવા આપશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: વાપી હાઈવે સલવાવમાં આવેલ શ્રી બાપા સિતારામ સનાતન સેવા ટ્રસ્‍ટ દ્વારા સંચાલિત આશ્રમમાં નિઃશુલ્‍ક દવાખાનાનો પ્રારંભ કરવામાં આવ્‍યો છે. આશ્રમમાં દરરોજ બપોરે 2 થી 4 કલાક દરમિયાન દર્દીઓને તપાસવામાં આવશે તેમજ અલગ અલગ વારે નિષ્‍ણાંત તબીબો નિઃશુલ્‍ક સેવા આપશે.
સલવાવ શ્રી બાપા સિતારામ આશ્રમમાં કાર્યરત કરાયેલ નિઃશુલ્‍ક દવાખાનાનો સમય બપોરે 2 થી 4 કલાક દરમિયાન છે. નિષ્‍ણાંત તબીબો જે સેવા આપનાર છે તેમાં આર્થોપેડીક (હાડકા નિષ્‍ણાંત) મહિનામાં 2 વખત પીડિયાટ્રિશન (બાળકોના નિષ્‍ણાંત)અઠવાડીયામાં બે વખત, જનરલ સર્જન પ્રત્‍યેક શનિવારે તથા ગાયનેકોલોજી (ષાી રોગ નિષ્‍ણાંત) મહિનાના દરેક ગુરૂવારે, ગેસ્‍ટે એન્‍ટ્રોલોજી (પેટના રોગ નિષ્‍ણાંત) મહિનામાં બીજા બુધવારે, ડેન્‍ટલ સર્જન (દાંત નિષ્‍ણાંત) સોમ, બુધ અને શનિવાર તથા આંખના નિષ્‍ણાંત અઠવાડીયામાં એકવાર સેવા આપશે. સેવા લેવા ઈચ્‍છનાર દર્દીઓએ નિષ્‍ણાંતો માટે ડોક્‍ટરનો દિવસ અને સમય અગાઉથી મોબાઈલથી સંપર્ક કરવો પડશે. મો.નં.99788 77945 તથા 98790 24750 છે.

Related posts

વલસાડના પારનેરા ડુંગર પર રાજ્‍ય કક્ષાની આરોહણ – અવરોહણ સ્‍પર્ધા સંદર્ભે પ્રાંત અધિકારી વિમલ પટેલના અધ્‍યક્ષસ્‍થાને બેઠક મળી

vartmanpravah

દાનહના મોરખલથી વારણા તરફ જતો માર્ગ અત્‍યંત બિસ્‍માર અને ખખડધજઃ વાહનચાલકો અને રાહદારીઓને પડી રહેલી મુશ્‍કેલી

vartmanpravah

દાદરાની કંપનીના ગોડાઉનમાંથી પેપર બોર્ડની ચોરીની ઘટનામાં પાંચ આરોપીઓની કરાયેલી ધરપકડ

vartmanpravah

દાનહ અને દમણ-દીવના વિજળી વિતરણ વ્‍યવસ્‍થાના ખાનગીકરણને અટકાવવા માટે ડિએમસી કાઉન્‍સિલરોએ સરકારને કરેલી અપીલ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં પાછોતરા વરસાદના કારણે ખેતીના પાકને ભારે નુકસાન થતાં પ્રશાસન દ્વારા સર્વે હાથ ધરવા સેલવાસ ન.પા. કાઉન્‍સિર સુમનભાઈ પટેલની માંગ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના મુખ્‍ય અતિથિ પદે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે લક્ષદ્વીપના કવરત્તી ગાંધી સ્‍કવેર ખાતે રંગારંગ સમારોહ યોજાયો

vartmanpravah

Leave a Comment