April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં ભાજપ પ્રદેશ ચૂંટણી અધિકારીઓની ઉપસ્‍થિતિમાં કાર્યશાળા યોજાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાના અધ્‍યક્ષ સ્‍થાને પ્રદેશ ચૂંટણી અધિકારી શ્રી ઉદયભાઈકાનગડ, જિલ્લા સંગઠન પર્વના ચૂંટણી અધિકારી શ્રી રાજેશભાઈ દેસાઈ, સંગઠન પર્વના ચૂંટણી અધિકારી સુરતના મેયર દક્ષેશભાઈ માવાણીની વિષેશ ઉપસ્‍થિતિ અને માર્ગદર્શન હેઠળ જિલ્લા કાર્યશાળા વાપી ખાતે યોજાઈ હતી.
કેન્‍દ્રીય જળશક્‍તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્‍વી અધ્‍યક્ષ શ્રી સી.આર.પાટીલજી, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્‍નાકરજીની સૂચના અને માર્ગદર્શન મુજબ આજરોજ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાના અધ્‍યક્ષ સ્‍થાને પ્રદેશ ચૂંટણી અધિકારી શ્રી ઉદયભાઈ કાનગડ, જિલ્લા સંગઠન પર્વના ચૂંટણી અધિકારી શ્રી રાજેશભાઈ દેસાઈ, સંગઠન પર્વના ચૂંટણી અધિકારી સુરતના મેયર દક્ષેશભાઈ માવાણીની વિષેશ ઉપસ્‍થિતિ અને માર્ગદર્શન હેઠળ જિલ્લા કાર્યશાળા વાપી ખાતે યોજાઈ હતી.
વાપી ખાતે યોજાયેલ કાર્યશાળામાં વલસાડ જિલ્લા ભાજપ મહામંત્રીશ્રીઓ શ્રી શિલ્‍પેશભાઈ દેસાઈ, શ્રી કમલેશભાઈ પટેલ, શ્રી મહેન્‍દ્રભાઈ ચૌધરી, વલસાડ જિલ્લા સહ ચૂંટણી અધિકારી શ્રી જીતેશભાઈ પટેલ, શ્રી ગણેશભાઈ બીરારી, વલસાડના ધારાસભ્‍ય શ્રી ભરતભાઈ પટેલ, ધરમપુરના ધારાસભ્‍ય શ્રી અરવિંદભાઈ પટેલ, વલસાડના તમામ બાર (12) મંડળના પ્રમુખશ્રીઓ મહામંત્રીશ્રીઓ, સંગઠનના હોદ્દેદારશ્રીઓ, અપેક્ષિત શ્રેણીના હોદ્દેદાર તેમજ કાર્યકર્તાશ્રીઓ ઉપસ્‍થિત રહ્યાહતા.

Related posts

દીવ જિલ્લા કલેક્‍ટરે એનઆરએલએમ અંતર્ગત 36 સ્‍વયં સમૂહોને રૂા. 36 લાખ સીઆઈએફ તરીકે એનાયત કર્યા

vartmanpravah

કળિયુગમાં હવે ભગવાન પણ નથી રહ્યા સુરક્ષિત: ખુંટેજમાં એક જ રાતે ત્રણમંદિરના તાળા તૂટયા

vartmanpravah

કર્ણાટકમાં કોંગ્રેસના ભવ્‍ય વિજયનો જશ્ન વાપી-વલસાડમાં પણ મનાવાયો

vartmanpravah

વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ચુસ્‍ત બંદોબસ્‍ત અને એલર્ટના કારણે જિલ્લામાં નવરાત્રી મહોત્‍સવ શાંતિપૂર્વક પૂર્ણ થયો

vartmanpravah

સંઘપ્રદેશમાં ગૃપ સી અને ડીની ભરતી સ્‍થાનિક ઉમેદવારો મારફત જ કરાવવા જિલ્લા ભાજપમાં રજૂ કરાયેલો પ્રસ્‍તાવ

vartmanpravah

દાનહના ડોકમરડી ખાતે ભારત સ્‍કાઉટ ગાઈડના બેઝિક લીડરશીપ પ્રશિક્ષણ શિબિરનું સમાપનઃ દાનહની વિવિધ શાળાઓના 39 શિક્ષકોએ લીધેલો ભાગ

vartmanpravah

Leave a Comment