March 3, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહના ડોકમરડીથી 36 વર્ષીય શોભાદેવી શાહ ગુમ થયા છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05: સેલવાસના ડોકમરડી ખાતે ભાનુભાઈની ચાલ રૂમ નંબર 01માં રહેતા અને મૂળ રહેવાસી-ગ્રામ પંચરૂખી, થાણા ભેલધી, જિલ્લો છપરા-બિહાર શોભાદેવી ક્રિષ્‍ના શાહ (ઉ.આ.વ.36) તા.28/11/2024ના રોજ સવારે 11:00 વાગ્‍યા પહેલાં તેમના નિવાસ સ્‍થાન ડોકમરડી ભાનુભાઈની ચાલ રૂમ નંબર-01 ઉપરથી કોઈને કંઈ પણ કહ્યા વિના ક્‍યાંક ચાલી ગયેલ છે. તેમના સગા-સબંધી તથા મિત્રોના ઘરે તપાસ કરવા છતાં મળી આવેલ નથી. તેથીતેમના પતિ ક્રિષ્‍ના લાલનદેવી શાહનાઓએ સેલવાસ પોલીસ મથકમાં ગુમ થવા અંગેની ફરિયાદ નોંધાવેલ છે. જેથી કોઈને પણ ગુમ થનાર આ મહિલાની ભાળ મળેતો સેલવાસ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરવા જણાવાયું છે.

Related posts

વલસાડ જિલ્‍લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા સંકલન – વ- ફરિયાદ સમિતિની બેઠક યોજાઇઃ

vartmanpravah

વલ્લભ આશ્રમ એમ.જી.એમ. અમીન એન્‍ડ વી.એન. સવાણી સ્‍કૂલ કિલ્લા પારડી ઓલ ઈન્‍ડિયા લેવલ આઈપીએસસી યુ-14 બોયસ ક્રિકેટ ટુર્નામેન્‍ટ

vartmanpravah

વાપી અંબામાતા મંદિરમાં પ્રથમ વખત ગૌસેવાના લાભાર્થે ભાગવત કથાનો પ્રારંભ

vartmanpravah

સેલવાસના આમળીથી બે યુવતિઓ ગુમ થઈ

vartmanpravah

વાપી કોંગ્રેસ દ્વારા ઓવરબ્રિજ પાડવાના મામલે કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવી અસરકર્તા માટે વળતરની માંગ

vartmanpravah

વલસાડના નંદીગ્રામમાં સાંઈ મકરંદ દવેનીભવ્‍ય જન્‍મ શતાબ્‍દી ઉજવી શ્રદ્ધાંજલિ અપાઈ

vartmanpravah

Leave a Comment