January 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહના ડોકમરડીથી 36 વર્ષીય શોભાદેવી શાહ ગુમ થયા છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05: સેલવાસના ડોકમરડી ખાતે ભાનુભાઈની ચાલ રૂમ નંબર 01માં રહેતા અને મૂળ રહેવાસી-ગ્રામ પંચરૂખી, થાણા ભેલધી, જિલ્લો છપરા-બિહાર શોભાદેવી ક્રિષ્‍ના શાહ (ઉ.આ.વ.36) તા.28/11/2024ના રોજ સવારે 11:00 વાગ્‍યા પહેલાં તેમના નિવાસ સ્‍થાન ડોકમરડી ભાનુભાઈની ચાલ રૂમ નંબર-01 ઉપરથી કોઈને કંઈ પણ કહ્યા વિના ક્‍યાંક ચાલી ગયેલ છે. તેમના સગા-સબંધી તથા મિત્રોના ઘરે તપાસ કરવા છતાં મળી આવેલ નથી. તેથીતેમના પતિ ક્રિષ્‍ના લાલનદેવી શાહનાઓએ સેલવાસ પોલીસ મથકમાં ગુમ થવા અંગેની ફરિયાદ નોંધાવેલ છે. જેથી કોઈને પણ ગુમ થનાર આ મહિલાની ભાળ મળેતો સેલવાસ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરવા જણાવાયું છે.

Related posts

વલસાડ જિલ્લાની તમામ અદાલતોમાં વર્ષ-2024ની પ્રથમ રાષ્‍ટ્રીય લોક અદાલત તા.9 માર્ચે યોજાશે

vartmanpravah

વિદ્વાન ન્‍યાયાધીશનો આદેશ: નાની દમણના ભેંસલોર સંદીપ બાર એન્‍ડ રેસ્‍ટોરન્‍ટ પાસે કારમાં કરવામાં આવેલ હત્‍યાના બંને આરોપીઓને ફરીથી 7 સપ્‍ટે. સુધીના પોલીસ રિમાન્‍ડ

vartmanpravah

દમણઃ સરકારી ઉચ્‍ચ પ્રાથમિક શાળા રીંગણવાડા-અંગ્રેજી માધ્‍યમના શિક્ષિકાઓ રંજનબેન સી. પટેલ અને રેખાબેન આર. પટેલે લીધી સ્‍વૈચ્‍છિક નિવૃત્તિ

vartmanpravah

સેલવાસ ઝંડાચોક આઝાદી સ્‍મારકની બાજુના ઈલેક્‍ટ્રીક પોલ માટેના ઢાંચા ઉપર ચાલકે બસ ચડાવી

vartmanpravah

વલસાડ હાઈવે ગુંદલાવ ઓવરબ્રિજ ઉપર કારને બચાવવા જતા પાઈપ ભરેલ ટ્રક પલટી મારી ગઈ

vartmanpravah

આર્ટ ઓફ લિવિંગના સંસ્‍થાપક અને આધ્‍યાત્‍મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજીએ સંઘપ્રદેશના પ્રશાસકશ્રીની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

Leave a Comment