September 2, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

કચીગામ ખાતે ભીખીમાતા અને દૂધીમાતા મંદિરના ત્રીજા પાટોત્‍સવની ધામધૂમથી કરાયેલી ઉજવણી

સવારે કાઢવામાં આવેલી ભવ્‍ય શોભાયાત્રામાં કચીગામના આગેવાન અને દમણ-દીવના પૂર્વ સાંસદ લાલુભાઈ પટેલની રહેલી વિશેષ ઉપસ્‍થિતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.10 : આજે નાની દમણના કચીગામ ખાતે આવેલ કાશળ ફળીયામાં જય શ્રી ભીખીમતા અને દૂધીમાતા મંદિરના ત્રીજા પટોત્‍સવની ધામધૂમથી અને ભક્‍તિભાવ સાથે ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સવારે યક્ષ પૂજન ત્‍યારબાદમાતાજીની ભવ્‍ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ પ્રસંગે ખાસ ઉપસ્‍થિત રહેલા દમણ-દીવનાં પૂર્વ સાંસદ અને કચીગામના આગેવાન શ્રી લાલુભાઈ પટેલનું શાનદાર સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.
શોભાયાત્રની સમાપ્તિ પછી મંદિરે માતાજીની આરતી કરવામાં આવી હતી અને માતાજીને ભોગ ચઢાવી મહાપ્રસાદની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં હજારોની સંખ્‍યામાં ભાવિકભક્‍તજનોએ આનંદ અને ઉત્‍સાહથી મહાપ્રસાદનો લાભ લીધો હતો.

Related posts

વિશ્વના લોકપ્રિય નેતા અને ભારતના પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિન 17મીસપ્‍ટેમ્‍બરે રોટરી ક્‍લબ દાનહ દ્વારા નિઃશુલ્‍ક મેગા મેડિકલ કેમ્‍પનું આયોજન કરાશે

vartmanpravah

રાજસ્‍થાનમાં દલિત બાળકની પાણી પીવાના મુદ્દે થયેલી હત્‍યાના વિરોધમાં દમણ-દીવ અનુ.જાતિ/જનજાતિ વિચાર મંચ દ્વારા યોજાયેલી વિશાળ મૌન રેલીઃ સમાજના આગેવાનો દ્વારા કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવને સુપ્રત કરેલું આવેદનપત્ર

vartmanpravah

વલસાડ વિભાગના રેવન્‍યુ કર્મચારીઓ 18 જેટલી પડતર માંગણીઓ માટે માસ સી.એલ. પર ઉતર્યા

vartmanpravah

ચોમાસામાં આહ્‌લાદક વાતાવરણ અને સૌંદર્યથી ભરપુર ચેરાપુંજીનો અહેસાસ કરાવતો સોળે કળાએ ખીલી ઉઠેલો વઘઈનો ‘ગીરા ધોધ’

vartmanpravah

ચીખલીના રાનવેરી ખુર્દ અને ખરોલીમાં ભાજપના બહિષ્‍કારના લાગેલા બેનરો

vartmanpravah

દાનહ ભાજપ દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પુણ્‍યતિથિ નિમિત્તે પુષ્‍પાંજલિ અર્પણ કરાઈ

vartmanpravah

Leave a Comment