(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.10: આજરોજ સંસદભવન પરિસર દિલ્હી ખાતે લોકસભાના દંડક તેમજ વલસાડ-ડાંગ સાંસદ શ્રી ધવલભાઈ પટેલ દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આદિવાસી સમાજના ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાને વંદન કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે પંચમહાલ લોકસભાના સાંસદ શ્રી રાજપાલજી ઉપસ્થિત રહ્યા હતા.
Previous post