March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સમરોલી સ્‍થિત પૌરાણિક ફુલદેવી માતાના મંદિરનો 26મો પાટોત્‍સવ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવાયો

પાટોત્‍સવમાં નવસારીની સંસ્‍થા દ્વારા યોજાયેલા મેડિકલ કેમ્‍પમાં 250 જેટલા લોકોએ લીધેલો લાભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.11: સમરોલીમાં તળાવ કિનારે આવેલા પૌરાણિક ફુલદેવી માતાના મંદિરના જીણોધ્‍ધાર બાદ યોજાયેલા 25-માં પાટોત્‍સવની શરૂઆત હરીશભાઈ મહારાજ સહિતના ભુદેવોના વૈદિક મંત્રોચ્‍ચાર સાથેના નવચંડી યજ્ઞથી કરવામાં આવી હતી. યજ્ઞમાં અનેક સ્‍થાનિક ભક્‍તો જોડાઇને આહુતિઆપી હતી. ઉપરાંત ધ્‍વજારોહણ સાથે યોજાયેલા મહાપ્રસાદનો અને ભાવિક ભક્‍તોએ લાહવો લીધો હતો. માતાજીના મંદિરના પાટોત્‍સવને લઈને વહેલી સવારથી જ મોટી સંખ્‍યામાં ભક્‍તો ઉમટી પડી માતાજીની પૂજા, અર્ચના દર્શન કરી ધન્‍યતા અનુભવી હતી. પાટોત્‍સવ દરમ્‍યાન ભજન મંડળ દ્વારા પ્રાચીન ભજનોની રમઝટ બોલાવાતા ધાર્મિક વાતાવરણ સર્જાયું હતું.

Related posts

વાપી નોટિફાઈડ વિસ્‍તારને રૂા. 35 કરોડના ખર્ચે સુંદર અને હરિયાળો બનાવાશેઃ કનુભાઈ દેસાઈ

vartmanpravah

દમણમાં શહેર ભ્રમણ માટે નિકળેલી ભગવાન શ્રી જગન્નાથની ભવ્‍ય શોભાયાત્રા

vartmanpravah

દાદરા નગર હવેલીમાં વિશ્વ બાયોડાઈવર્સિટી દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

દાનહમાં 97 અદ્યતન નંદઘરોનું થનારૂં નિર્માણઃ દૂધની, માંદોની, કૌંચા સહિતના અંતરિયાળ વિસ્‍તારના બાળકોને મળનારો લાભ

vartmanpravah

વાપી કબ્રસ્‍તાન રોડ ઉપર ચોરેલી મોટર સાયકલ સાથે વાહન ચોર આરોપી ઝડપાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં ગુજરાત સ્‍ટેટ યોગ બોર્ડ દ્વારા વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીનો જન્‍મદિવસ વૈદિક યજ્ઞ સાથે ઉજવાયો

vartmanpravah

Leave a Comment