January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સમરોલી સ્‍થિત પૌરાણિક ફુલદેવી માતાના મંદિરનો 26મો પાટોત્‍સવ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવાયો

પાટોત્‍સવમાં નવસારીની સંસ્‍થા દ્વારા યોજાયેલા મેડિકલ કેમ્‍પમાં 250 જેટલા લોકોએ લીધેલો લાભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.11: સમરોલીમાં તળાવ કિનારે આવેલા પૌરાણિક ફુલદેવી માતાના મંદિરના જીણોધ્‍ધાર બાદ યોજાયેલા 25-માં પાટોત્‍સવની શરૂઆત હરીશભાઈ મહારાજ સહિતના ભુદેવોના વૈદિક મંત્રોચ્‍ચાર સાથેના નવચંડી યજ્ઞથી કરવામાં આવી હતી. યજ્ઞમાં અનેક સ્‍થાનિક ભક્‍તો જોડાઇને આહુતિઆપી હતી. ઉપરાંત ધ્‍વજારોહણ સાથે યોજાયેલા મહાપ્રસાદનો અને ભાવિક ભક્‍તોએ લાહવો લીધો હતો. માતાજીના મંદિરના પાટોત્‍સવને લઈને વહેલી સવારથી જ મોટી સંખ્‍યામાં ભક્‍તો ઉમટી પડી માતાજીની પૂજા, અર્ચના દર્શન કરી ધન્‍યતા અનુભવી હતી. પાટોત્‍સવ દરમ્‍યાન ભજન મંડળ દ્વારા પ્રાચીન ભજનોની રમઝટ બોલાવાતા ધાર્મિક વાતાવરણ સર્જાયું હતું.

Related posts

વાપીમાં કાર્યરત રોડ, પુલ, અંડરપાસ અને હાઈવેના કામો અંગે ગાંધીનગરમાં ઉચ્‍ચ બેઠક યોજાઈ

vartmanpravah

વાપી ચાર રસ્‍તા હાઈવેથી ચણોદ ગેટ સુધીનો રોડ ચિંથરે હાલ : સેંકડો ખાડાઓ વચ્‍ચે વાહનો રોડ શોધી રહ્યા છે

vartmanpravah

નાયબ કલેક્‍ટર પ્રિયાંશુ સિંહની અધ્‍યક્ષતામાં દમણ કલેક્‍ટરાલયના સભાખંડમાં મીડિયા સર્ટિફિકેશન એન્‍ડ મોનિટરિંગ કમિટી (એમસીએમસી)ની સોશિયલ મીડિયા પ્રભાવકો સાથે યોજાયેલી બેઠક

vartmanpravah

શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મસમાજ વાપી અને વાઈબ્રન્ટ બિઝનેસ પાર્ક દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી રાતા ભરતનગરમાં રહેઠાણ એરિયામાં આવેલ ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી

vartmanpravah

દાનહના રાંધા ગામની સૂર્યાસ કંપની ઓકી રહી છે વાયુ પ્રદૂષણઃ ગામલોકો ત્રાહિમામ

vartmanpravah

Leave a Comment