April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સમરોલી સ્‍થિત પૌરાણિક ફુલદેવી માતાના મંદિરનો 26મો પાટોત્‍સવ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવાયો

પાટોત્‍સવમાં નવસારીની સંસ્‍થા દ્વારા યોજાયેલા મેડિકલ કેમ્‍પમાં 250 જેટલા લોકોએ લીધેલો લાભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.11: સમરોલીમાં તળાવ કિનારે આવેલા પૌરાણિક ફુલદેવી માતાના મંદિરના જીણોધ્‍ધાર બાદ યોજાયેલા 25-માં પાટોત્‍સવની શરૂઆત હરીશભાઈ મહારાજ સહિતના ભુદેવોના વૈદિક મંત્રોચ્‍ચાર સાથેના નવચંડી યજ્ઞથી કરવામાં આવી હતી. યજ્ઞમાં અનેક સ્‍થાનિક ભક્‍તો જોડાઇને આહુતિઆપી હતી. ઉપરાંત ધ્‍વજારોહણ સાથે યોજાયેલા મહાપ્રસાદનો અને ભાવિક ભક્‍તોએ લાહવો લીધો હતો. માતાજીના મંદિરના પાટોત્‍સવને લઈને વહેલી સવારથી જ મોટી સંખ્‍યામાં ભક્‍તો ઉમટી પડી માતાજીની પૂજા, અર્ચના દર્શન કરી ધન્‍યતા અનુભવી હતી. પાટોત્‍સવ દરમ્‍યાન ભજન મંડળ દ્વારા પ્રાચીન ભજનોની રમઝટ બોલાવાતા ધાર્મિક વાતાવરણ સર્જાયું હતું.

Related posts

જે.કે. લક્ષ્મી સિમેન્‍ટના સ્‍થાપક સ્‍વ. હરિશંકર સિંઘાનીયાની 91મી જન્‍મ જયંતિએ વાપીની એજન્‍સી ગોપી એન્‍ટરપ્રાઈઝ દ્વારા રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં એકપણ નવો કોરોના પોઝિટિવ કેસો નોંધાયો નથી

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા રીંગરોડ નજીક ગેરકાયદેસર પથ વિક્રેતાઓ સામે કાર્યવાહી કરાઈ

vartmanpravah

“આંતરરાષ્‍ટ્રીય આદિવાસી દિવસ”ની સિદ્ધિ દાનહ અને દમણ-દીવના 30 કરતા વધુ આદિવાસી વિદ્યાર્થીઓ આ વર્ષે M.B.B.S. ડૉક્‍ટર બની ચુક્‍યા છે

vartmanpravah

વલસાડ તિથલ બીચ સહેલાણીઓ માટે ખુલ્લો મુકાયો: શનિ-રવિવારે બીચ બંધ રાખવામાં આવશે : સહેલાણીઓનું આગમન શરૂ

vartmanpravah

દાનહના ખરડપાડા ગામના યુવાન તરંગ એમ. જાદવ પી.એચ.ડી. થયા

vartmanpravah

Leave a Comment