September 5, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સમરોલી સ્‍થિત પૌરાણિક ફુલદેવી માતાના મંદિરનો 26મો પાટોત્‍સવ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવાયો

પાટોત્‍સવમાં નવસારીની સંસ્‍થા દ્વારા યોજાયેલા મેડિકલ કેમ્‍પમાં 250 જેટલા લોકોએ લીધેલો લાભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.11: સમરોલીમાં તળાવ કિનારે આવેલા પૌરાણિક ફુલદેવી માતાના મંદિરના જીણોધ્‍ધાર બાદ યોજાયેલા 25-માં પાટોત્‍સવની શરૂઆત હરીશભાઈ મહારાજ સહિતના ભુદેવોના વૈદિક મંત્રોચ્‍ચાર સાથેના નવચંડી યજ્ઞથી કરવામાં આવી હતી. યજ્ઞમાં અનેક સ્‍થાનિક ભક્‍તો જોડાઇને આહુતિઆપી હતી. ઉપરાંત ધ્‍વજારોહણ સાથે યોજાયેલા મહાપ્રસાદનો અને ભાવિક ભક્‍તોએ લાહવો લીધો હતો. માતાજીના મંદિરના પાટોત્‍સવને લઈને વહેલી સવારથી જ મોટી સંખ્‍યામાં ભક્‍તો ઉમટી પડી માતાજીની પૂજા, અર્ચના દર્શન કરી ધન્‍યતા અનુભવી હતી. પાટોત્‍સવ દરમ્‍યાન ભજન મંડળ દ્વારા પ્રાચીન ભજનોની રમઝટ બોલાવાતા ધાર્મિક વાતાવરણ સર્જાયું હતું.

Related posts

વલસાડ જિલ્લાનુ ગૌરવ: નાની વહીયાળ સાર્વજનિક સ્‍કૂલના વિદ્યાર્થી રાજ્‍ય સ્‍તરે રીલે દોડમાં પ્રથમ ક્રમે વિજેતા બન્‍યો

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ હાઈસ્‍કૂલ સલવાવ(ગ્રાન્‍ટેડ) શાળાનું ગૌરવ

vartmanpravah

કપરાડાના વડોલી ગામે શિકારની શોધમાં આવેલ દિપડો કુવામાં ખાબક્‍યો

vartmanpravah

સંઘપ્રદેશ ખેલ અને યુવા વિભાગ દ્વારા મેરેથોન દોડ હરિફાઈનું કરાયેલું આયોજન

vartmanpravah

દાનહ કન્નડ સેવા સંઘ દ્વારા વાદીરાજા જયંતીનું આયોજન કરાયું

vartmanpravah

નાણાંમંત્રીના હસ્તે વાપી નગરપાલિકાના રૂ. ૩૯.૩૧ કરોડના વિકાસકાર્યોનું કરાયેલું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

vartmanpravah

Leave a Comment