Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

પાણી પુરવઠા રાજ્‍યમંત્રી જીતુભાઈ ચૌધરીની વલસાડ જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

વલસાડ : તા.30: કલ્‍પસર, મત્‍સ્‍યોદ્યોગ (સ્‍વતંત્ર હવાલો), નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી જીતુભાઇ ચૌધરી તા.2/10/2021ના રોજ સાંજે 5-00 કલાકે વાવ સર્કલ, ધરમપુર, સાંજે 5-30 કલાકે નાનાપોંઢા તેમજ સાંજે 18-30 કલાકે મોટાપોંઢા ખાતે યોજનારા જન અભિવાદન કાર્યક્રમમાં હાજરી આપશે. તા.3/10/21ના રોજ સવારે 9-30 કલાકે એ.પી.એમ.સી. હોલ-સુથારપાડા, સવારે 11-00 કલાકે કોમ્‍યુનીટિ હોલ કપરાડા, બપોરે 1-00 કલાકે જોગવેલ પેટ્રોલ પંપ પાસે, બપોરે 1-30 કલાકે જલારામ ચોક-ગોઇમા તેમજ બપોરે 2-45 કલાકે મુખ્‍ય પ્રાથમિક શાળા અંબાચ ખાતે જન આશીર્વાદ યાત્રા અંતર્ગત યોજાનારા કાર્યક્રમોમાં હાજરી આપશે અને ત્‍યારબાદ અનુકૂળતાએ મતવિસ્‍તારના પ્રશ્નો અંગે લોકસંપર્ક કરશે.

Related posts

ધરમપુરના દુલસાડ ગામે વરસાદથી મકાન તુટી પડયું: કાટમાળમાં દબાઈ જતા 75 વર્ષિય વૃદ્ધાનું મોત

vartmanpravah

સેલવાસની બીએસએનએલ ઓફિસમાં શોર્ટસર્કિટથી આગ લાગવાથી સામગ્રી બળીને ખાક

vartmanpravah

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી સ્‍માર્ટ સીટી પ્રોજેક્‍ટ અંતર્ગત ટાઉનહોલ અને સચદેવ બાલ ઉદ્યાન ગાર્ડનમાં હાલમાં ડીમોલીશનનુ કાર્ય ચાલી રહ્યુ છે.પ્રશાસન દ્વારા ટાઉન હોલની જગ્‍યામાં પણ ગાર્ડનને ડેવલોપ કરવામાં આવશે. જેમાં વિવિધ પ્રકારના નાના બાળકો માટેના રમતના સાધનો, સિનિયર સીટીઝનો માટે બેઠકની વ્‍યવસ્‍થા સાથે પ્રવાસીઓને આકર્ષિત કરી શકાય તેવા પ્રોજેક્‍ટ બનાવવામાં આવશે.

vartmanpravah

દમણ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણીનો આપેલો સંદેશ

vartmanpravah

દહાડ ગામની આઝાદી પહેલાની પ્રાથમિક શાળાનું મકાન અને જમીન હડપવા રચેલા કારસા સામે તપાસની આવશ્‍યકતા

vartmanpravah

વાપીની પેપરમીલોમાં કોલસાની કટોકટી ઉભી થતાં 40 જેટલી પેપરમીલ બંધ થવાાના અણસાર

vartmanpravah

Leave a Comment