April 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

પાણી પુરવઠા રાજ્‍યમંત્રી જીતુભાઈ ચૌધરીની વલસાડ જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

વલસાડ : તા.30: કલ્‍પસર, મત્‍સ્‍યોદ્યોગ (સ્‍વતંત્ર હવાલો), નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી જીતુભાઇ ચૌધરી તા.2/10/2021ના રોજ સાંજે 5-00 કલાકે વાવ સર્કલ, ધરમપુર, સાંજે 5-30 કલાકે નાનાપોંઢા તેમજ સાંજે 18-30 કલાકે મોટાપોંઢા ખાતે યોજનારા જન અભિવાદન કાર્યક્રમમાં હાજરી આપશે. તા.3/10/21ના રોજ સવારે 9-30 કલાકે એ.પી.એમ.સી. હોલ-સુથારપાડા, સવારે 11-00 કલાકે કોમ્‍યુનીટિ હોલ કપરાડા, બપોરે 1-00 કલાકે જોગવેલ પેટ્રોલ પંપ પાસે, બપોરે 1-30 કલાકે જલારામ ચોક-ગોઇમા તેમજ બપોરે 2-45 કલાકે મુખ્‍ય પ્રાથમિક શાળા અંબાચ ખાતે જન આશીર્વાદ યાત્રા અંતર્ગત યોજાનારા કાર્યક્રમોમાં હાજરી આપશે અને ત્‍યારબાદ અનુકૂળતાએ મતવિસ્‍તારના પ્રશ્નો અંગે લોકસંપર્ક કરશે.

Related posts

વલસાડ જિલ્લામાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે સુરક્ષાલક્ષી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી

vartmanpravah

વાપીમાં ચોમાસાની તારાજીના દસ્‍તક : રેલ નાળામાં સ્‍કૂલ બસ ફસાતા બાળકોને રેસ્‍ક્‍યુ કરી બહાર કઢાયા

vartmanpravah

દાનહના મોરખલથી વારણા તરફ જતો માર્ગ અત્‍યંત બિસ્‍માર અને ખખડધજઃ વાહનચાલકો અને રાહદારીઓને પડી રહેલી મુશ્‍કેલી

vartmanpravah

સેલવાસ પાલિકા સભ્‍ય સુમનભાઈ પટેલ દ્વારા દરેક પંચાયતોમાં ગૌશાળા માટે અન્‍ય જગ્‍યા પર જમીન ફાળવણી કરવા કલેક્‍ટરને રજૂઆતકરાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં ૫૧,૪૩૩ ઉમેદવારો બોર્ડની પરીક્ષા આપશે: પરીક્ષાના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેની અધ્‍યક્ષતામાં બેઠક મળી: પરીક્ષાર્થીઓ માટે આત્‍મવિશ્વાસ હેલ્‍પલાઇન શરૂ કરાઇ

vartmanpravah

‘વર્તમાન પ્રવાહ’ના અહેવાલને પગલે ચીખલી તાલુકામાં વરસાદથી ડાંગરના પાકને થયેલનુકસાન અંગે સર્વેની કામગીરી હાથ ધરાઈ

vartmanpravah

Leave a Comment