April 26, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

પાણી પુરવઠા રાજ્‍યમંત્રી જીતુભાઈ ચૌધરીની વલસાડ જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

વલસાડ : તા.30: કલ્‍પસર, મત્‍સ્‍યોદ્યોગ (સ્‍વતંત્ર હવાલો), નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી જીતુભાઇ ચૌધરી તા.2/10/2021ના રોજ સાંજે 5-00 કલાકે વાવ સર્કલ, ધરમપુર, સાંજે 5-30 કલાકે નાનાપોંઢા તેમજ સાંજે 18-30 કલાકે મોટાપોંઢા ખાતે યોજનારા જન અભિવાદન કાર્યક્રમમાં હાજરી આપશે. તા.3/10/21ના રોજ સવારે 9-30 કલાકે એ.પી.એમ.સી. હોલ-સુથારપાડા, સવારે 11-00 કલાકે કોમ્‍યુનીટિ હોલ કપરાડા, બપોરે 1-00 કલાકે જોગવેલ પેટ્રોલ પંપ પાસે, બપોરે 1-30 કલાકે જલારામ ચોક-ગોઇમા તેમજ બપોરે 2-45 કલાકે મુખ્‍ય પ્રાથમિક શાળા અંબાચ ખાતે જન આશીર્વાદ યાત્રા અંતર્ગત યોજાનારા કાર્યક્રમોમાં હાજરી આપશે અને ત્‍યારબાદ અનુકૂળતાએ મતવિસ્‍તારના પ્રશ્નો અંગે લોકસંપર્ક કરશે.

Related posts

દાનહના સુરંગી ગામે મહેસૂલ વિભાગ ખાનવેલ દ્વારા 26મી ફેબ્રુઆરીના શનિવારે શિબિર યોજાશે

vartmanpravah

‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિતે વૃક્ષારોપણ

vartmanpravah

દાનહના વાસોણા લાયન સફારી પાર્કમાં નવા મહેમાનનું આગમન: જૂનાગઢ પ્રાણી સંગ્રહાલયમાંથી એક સિંહને લાવવામાં આવ્‍યો

vartmanpravah

ચીખલી તાલુકામાં સરપંચ અને સભ્‍યોના ઉમેદવારી પત્રકો પરત ખેંચવાના દિવસે એક માત્ર હોન્‍ડ ગ્રામ પંચાયત સમરસ બની

vartmanpravah

આજે રાજ્‍ય નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે વાપીમાં વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત કરાશે

vartmanpravah

વલસાડ જિલ્લા ચૂંટણી ખર્ચ નિરિક્ષકશ્રી ડો. રંજન અગ્રવાલે ચૂંટણી ખર્ચની બાબત સાથે સંકળાયેલી વિવિધ ટીમોના નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી

vartmanpravah

Leave a Comment