April 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતદેશવાપી

વાપીની પેપરમીલોમાં કોલસાની કટોકટી ઉભી થતાં 40 જેટલી પેપરમીલ બંધ થવાાના અણસાર

  • છેલ્લા કેટલાક દિવસથી દેશમાં કોલસાની કટોકટી અંગે સમાચાર જોરશોરથી વહી રહ્યા છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11
ભારતમાં કોલસાની કટોકટી ખૂટવાના અણસાર સાથે જવિજ ઉત્‍પાદન અને ઈન્‍ડસ્‍ટ્રીઝમાં મંદીનું મોજુ ફરી વળ્‍યું છે. કોલસો ખૂટવાની અસર વાપીને પણ થઈ શકે છે. વાપીમાં કાર્યરત પેપરમિલો કોલસા બળતણ ઉપર આધારીત 40 ઉપરાંત 5ેપરમિલો બંધ થઈ શકે છે.
છેલ્લા કેટલાક દિવસથી માધ્‍યમો દ્વારા દેશમાં કોલસો ખૂટી રહ્યો છે. તેવા સમાચારો બાદ તેની આડઅસરો પણ ધીરે ધીરે શરૂ થઈ ચૂકી છે. વાપીમાં 40 ઉપરાંત પેપર મિલો જો કોલસો નહી મળે તો બંધ થઈ શકે છે. તેવા સંકેત સાંપડયા છે.
તો બીજી તરફ વલસાડ વાપીના પ્રવાસે છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના કેબીનેટ નાણાં અને ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને કેન્‍દ્રીય કૃષિ અને ખેડૂત કલ્‍યાણમંત્રી વાપીના પ્રવાસમાં હતા ત્‍યારે પણ તેમને કોલસાના પ્રશ્નોનો સામનો કરવો પડયો હતો. તેથી મંત્રીઓએ પણ હૈયા ધરપત આપવી પડી હતી કે કોલસો નહી ખૂટે પર્યાપ્ત જથ્‍થો છે તેવા ખુલાસા જાહેર કરવામાં પડયા હતા.

Related posts

કપરાડા ઓઝરડામાં કોતરોમાંથી મળેલ લાશનો ભેદ ઉકેલાયો : પિતા-પૂત્ર સહિત સાત ઝડપાયા

vartmanpravah

દમણ કચીગામના જર્જરિત ગાર્ડનમાં અઢી વર્ષિય બાળકીની શંકાસ્‍પદ હાલતમાં લાશ મળી આવી

vartmanpravah

વાપી મોરબી દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલી અર્પણ કરાઈ

vartmanpravah

ધરમપુરમાં બીએપીએસ મંદિરનો મૂર્તિપ્રતિષ્‍ઠા મહોત્‍સવ રંગેચંગે સંપન્ન, વનવાસીઓને સત્‍સંગનો લાભ મળશે: મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવમાં રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્‍થિત રહ્યા

vartmanpravah

સલવાવની, શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળના એકેડેમિક કેમ્‍પસ ડિરેક્‍ટર ડો. શૈલેષ વી. લુહારનું ફાર્મસી કાઉન્‍સિલ ઓફ ઈન્‍ડિયા દ્વારા જન ઔષધિ કેન્‍દ્ર માર્ગદર્શક તરીકે નામાંકન થયું

vartmanpravah

વાપી છરવાડા શિવશીવા રેસિડેન્‍સી પાસે જીઈબીના ખુલ્લા ટ્રાન્‍સફોર્મરને લીધે 7 વર્ષના કિશોરને કરંટ લાગ્‍યો

vartmanpravah

Leave a Comment