March 7, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહ પેટા ચૂંટણીમાં કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિ જાળવવા પ્રશાસને 15 જેટલા અધિકારીઓને સ્‍પેશિયલ એક્‍ઝિક્‍યુટિવ મેજીસ્‍ટ્રેટ તરીકેની આપેલી જવાબદારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.18
લોકસભાની દાદરા નગર હવેલી બેઠકમાટેની પેટા ચૂંટણીમાં કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિ જાળવવા માટે પ્રશાસને 15 જેટલા અધિકારીઓની સ્‍પેશિયલ એક્‍ઝિક્‍યુટિવ મેજીસ્‍ટ્રેટ તરીકે નિયુક્‍તિ કરી છે.
સ્‍પેશિયલ એક્‍ઝિક્‍યુટિવ મેજીસ્‍ટ્રેટ તરીકે નિયુક્‍ત થયેલા અધિકારીઓમાં ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગના ડાયરેક્‍ટર સહ સંયુક્‍ત સચિવ શ્રી સુરેશ કુમાર મીણા, શિક્ષણ નિર્દેશક શ્રી નિલેશ ગુરવ, સેલવાસ ન.પા.ના સી.ઓ. શ્રી મોહિત મિશ્રા, સીજીએસટી વિભાગના અધિક્ષક શ્રી અજય શંકર, સીજીએસટી વિભાગના અધિક્ષક શ્રી મીણા રામ રાજ, સીજીએસટી વિભાગના અધિક્ષક શ્રી બલજીત કુમાર, સીજીએસટી વિભાગના અધિક્ષક શ્રી રાજીવ કુમાર, સીજીએસટી વિભાગના અધિક્ષક ગૌતમ ગોવિંદા, સીજીએસટી વિભાગના અધિક્ષક શ્રી બત્તીલાલ મીણા, સીજીએસટી વિભાગના અધિક્ષક શ્રી મીણા રામફૂલ, સીજીએસટી વિભાગના અધિક્ષક શ્રી ડી.આર.લીમયે, સીજીએસટી વિભાગના અધિક્ષક શ્રી ગોવિંદ સિંઘ, યુ.ટી. જી.એસ.ટી. ઓફિસર શ્રી એન.એમ.પટેલ અને યુ.ટી.જી.એસ.ટી. ઓફિસર શ્રી દિપક નાયરનો સમાવેશ થાય છે.

Related posts

ગુજરાત સ્‍થાપના દિને ધરમપુરની પ્રજાને ભેટઃ પાંચ નવી નક્કોર એસ.ટી. બસોનું લોકાર્પણ

vartmanpravah

વાપીમાં યુનાઈટેડ ઈન્‍ડસ્‍ટ્રીયલ ડેવલોપમેન્‍ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા પેપર મિલો માટે વર્કશોપ યોજાયો

vartmanpravah

અતુલ કંપનીના એબોક્‍સી પ્‍લાન્‍ટના ત્રીજા માળે સેફટી બેલ્‍ટથી યુવાન કર્મચારીએ ફાંસો ખાઈ આપઘાત કર્યો

vartmanpravah

આજથી શરૂ થઈ રહેલ ધોરણ 10ની પરીક્ષામાં સંઘપ્રદેશના 8207 અને ધોરણ 12ના 5705 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે

vartmanpravah

દાનહમાં 02 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

ધરમપુર તાલુકા પંચાયતની સામાન્‍ય સભા યોજાઈ

vartmanpravah

Leave a Comment