March 22, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહ પેટા ચૂંટણીમાં કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિ જાળવવા પ્રશાસને 15 જેટલા અધિકારીઓને સ્‍પેશિયલ એક્‍ઝિક્‍યુટિવ મેજીસ્‍ટ્રેટ તરીકેની આપેલી જવાબદારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.18
લોકસભાની દાદરા નગર હવેલી બેઠકમાટેની પેટા ચૂંટણીમાં કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિ જાળવવા માટે પ્રશાસને 15 જેટલા અધિકારીઓની સ્‍પેશિયલ એક્‍ઝિક્‍યુટિવ મેજીસ્‍ટ્રેટ તરીકે નિયુક્‍તિ કરી છે.
સ્‍પેશિયલ એક્‍ઝિક્‍યુટિવ મેજીસ્‍ટ્રેટ તરીકે નિયુક્‍ત થયેલા અધિકારીઓમાં ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગના ડાયરેક્‍ટર સહ સંયુક્‍ત સચિવ શ્રી સુરેશ કુમાર મીણા, શિક્ષણ નિર્દેશક શ્રી નિલેશ ગુરવ, સેલવાસ ન.પા.ના સી.ઓ. શ્રી મોહિત મિશ્રા, સીજીએસટી વિભાગના અધિક્ષક શ્રી અજય શંકર, સીજીએસટી વિભાગના અધિક્ષક શ્રી મીણા રામ રાજ, સીજીએસટી વિભાગના અધિક્ષક શ્રી બલજીત કુમાર, સીજીએસટી વિભાગના અધિક્ષક શ્રી રાજીવ કુમાર, સીજીએસટી વિભાગના અધિક્ષક ગૌતમ ગોવિંદા, સીજીએસટી વિભાગના અધિક્ષક શ્રી બત્તીલાલ મીણા, સીજીએસટી વિભાગના અધિક્ષક શ્રી મીણા રામફૂલ, સીજીએસટી વિભાગના અધિક્ષક શ્રી ડી.આર.લીમયે, સીજીએસટી વિભાગના અધિક્ષક શ્રી ગોવિંદ સિંઘ, યુ.ટી. જી.એસ.ટી. ઓફિસર શ્રી એન.એમ.પટેલ અને યુ.ટી.જી.એસ.ટી. ઓફિસર શ્રી દિપક નાયરનો સમાવેશ થાય છે.

Related posts

સાદકપોર ગામેથી સગર્ભા મહિલાઓ માટેની પોષણસુધા યોજનાનો શુભારંભ કરાયો

vartmanpravah

નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે રૂ.21.35 કરોડના ખર્ચે નવા બનનારા મોરારજી દેસાઈ વેજીટેબલ માર્કેટ બિલ્‍ડિંગનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

વલસાડમાં મજબુદાર પરિવારે વૃદ્ધ માતાના મૃત્‍યુ બાદ દેહ દાન કરી મિશાલ પુરી પાડી

vartmanpravah

વાપી વીઆઈએ દ્વારા નવનિયુક્‍ત કલેક્‍ટર નૈમેશ દવેનો સ્‍વાગત કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણ-દીવ સહિતના દરિયા કિનારાને પર્યટન સ્‍થળ તરીકે વિકસાવવા ઉપર સરકારની નજર

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં સર્વગ્રાહી કુટુંબ આરોગ્‍ય સર્વે-2023નો પ્રારંભ: સર્વે માટે ત્રણેય જિલ્લાઓમાં તાલીમની થયેલી શરૂઆત

vartmanpravah

Leave a Comment