Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહ પેટા ચૂંટણીમાં કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિ જાળવવા પ્રશાસને 15 જેટલા અધિકારીઓને સ્‍પેશિયલ એક્‍ઝિક્‍યુટિવ મેજીસ્‍ટ્રેટ તરીકેની આપેલી જવાબદારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.18
લોકસભાની દાદરા નગર હવેલી બેઠકમાટેની પેટા ચૂંટણીમાં કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિ જાળવવા માટે પ્રશાસને 15 જેટલા અધિકારીઓની સ્‍પેશિયલ એક્‍ઝિક્‍યુટિવ મેજીસ્‍ટ્રેટ તરીકે નિયુક્‍તિ કરી છે.
સ્‍પેશિયલ એક્‍ઝિક્‍યુટિવ મેજીસ્‍ટ્રેટ તરીકે નિયુક્‍ત થયેલા અધિકારીઓમાં ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગના ડાયરેક્‍ટર સહ સંયુક્‍ત સચિવ શ્રી સુરેશ કુમાર મીણા, શિક્ષણ નિર્દેશક શ્રી નિલેશ ગુરવ, સેલવાસ ન.પા.ના સી.ઓ. શ્રી મોહિત મિશ્રા, સીજીએસટી વિભાગના અધિક્ષક શ્રી અજય શંકર, સીજીએસટી વિભાગના અધિક્ષક શ્રી મીણા રામ રાજ, સીજીએસટી વિભાગના અધિક્ષક શ્રી બલજીત કુમાર, સીજીએસટી વિભાગના અધિક્ષક શ્રી રાજીવ કુમાર, સીજીએસટી વિભાગના અધિક્ષક ગૌતમ ગોવિંદા, સીજીએસટી વિભાગના અધિક્ષક શ્રી બત્તીલાલ મીણા, સીજીએસટી વિભાગના અધિક્ષક શ્રી મીણા રામફૂલ, સીજીએસટી વિભાગના અધિક્ષક શ્રી ડી.આર.લીમયે, સીજીએસટી વિભાગના અધિક્ષક શ્રી ગોવિંદ સિંઘ, યુ.ટી. જી.એસ.ટી. ઓફિસર શ્રી એન.એમ.પટેલ અને યુ.ટી.જી.એસ.ટી. ઓફિસર શ્રી દિપક નાયરનો સમાવેશ થાય છે.

Related posts

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા વિવિધ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો

vartmanpravah

..સાવ ઓછા પ્રયત્‍નમાં જ દાદરા સામ્‍યવાદીઓના હાથમાં આવી ગયું

vartmanpravah

વલસાડમાં વિવિધ કાર્યક્રમો સાથે બેંક ઓફ બરોડાનો ૧૧૫મો સ્થાપના દિન ઉજવાયો

vartmanpravah

દાદરા પંચાયતમાં ગ્રામસભાનું આયોજન કરાયું

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ, સલવાવમાં મટકી ફોડી, રાસ રમી જન્‍માષ્ટમીની ઉજવણી : 3000 થી વધુ વિદ્યાર્થી અને શિક્ષકો જોડાયા

vartmanpravah

વલસાડના કચીગામે બાથરૂમમાં દિપડો ભરાયો: પિતા-પૂત્રને ઘાયલ કર્યા, ગામ ભયભીત બન્‍યું

vartmanpravah

Leave a Comment