Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

છેલ્લા બે મહિનાથી દાનહમાં બેંકો રૂા.1 લાખ કરતા વધુની રકમના ઉપાડ તથા જમાની વિગતો પ્રશાસનને આપશે

  • સંઘપ્રદેશ પ્રશાસને પેટા ચૂંટણીમાં નાણાંના પ્રભાવને રોકવા શરૂ કરેલી કાર્યવાહી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.18
લોકસભાની દાદરા નગર હવેલી બેઠક માટે અગામી તા.30મી ઓક્‍ટોબરના રોજ યોજાનારી પેટા ચૂંટણીમાં મતદારોને પ્રભાવિત કરવા માટે નાણાંના થતા પ્રયોગને રોકવા ચૂંટણી પંચે આપેલા દિશા-નિર્દેશ મુજબ કલેક્‍ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ડો. રાકેશ મિન્‍હાસે દાદરા નગર હવેલીની તમામ બેંકો પાસેથી રૂા.1 લાખ કરતા વધુની જમા-ઉપાડની છેલ્લા બે મહિનાથી માહિતી આપવા તાકિદ કરી છે.
એક બેંક એકાઉન્‍ટમાંથી આરટીજીએસ મારફત કેટલીક વ્‍યક્‍તિઓને કરવામાં આવેલ નાણાંની ટ્રાન્‍સફરના સંદર્ભમાં પણ માહિતી મંગાઈ છે અને કોઈપણ રાજકીય પક્ષ દ્વારા ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રૂા.1 લાખ કરતા વધુનો ઉપાડ અને જમાની વિગતો માંગવામાં આવી છે.

Related posts

સેલવાસ કિલવલી નાકા સર્કલ પાસે બિરસા મુંડા જન્‍મોત્‍સવ ઉજવાયો

vartmanpravah

ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીના સેલવાસ કેમ્‍પસ ખાતે સંઘપ્રદેશના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્‍ક સીએલએટી માર્ગદર્શન શિબિર યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં કુલ 69.40% મતદાનઃ સૌથી વધુ કપરાડામાં 79.57% અને ઉમરગામમાં સૌથી ઓછું 60.43% મતદાન

vartmanpravah

વલસાડ જિલ્લાના ખેડૂતોને એસઆરઆર યોજના હેઠળ સહાયથી બિયારણ ઉપલબ્‍ધ થશે

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવનું ગૌરવ

vartmanpravah

આઝાદી કા અમૃત મહોત્‍સવ રૂપે બહાર પાડેલ સિક્કા-સ્‍ટેમ્‍પ નાણાંમંત્રી કનુભાઈ દેસાઈને ભેટ મળ્‍યા

vartmanpravah

Leave a Comment