(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવી દિલ્હી, તા.11
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે, જહાજ, બંદર અને જળમાર્ગના કેન્દ્રીય મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલ અને રાજ્યમંત્રી શ્રી શ્રીપદ નાઈક સાથે આજરોજ શુભેચ્છા મુલાકાત કરી, મહત્વપૂર્ણ વિષય ઉપર વાતચીત કરી હતી.