September 1, 2026
Vartman Pravah
સેલવાસ

દાનહ સાયલી ગામે આંગણવાડી કાર્યકર્તાઓ માટે ભેટ અને શાળાના વિદ્યાર્થીઓ માટે માસ્‍ક અને હેન્‍ડ સેનિટાઇઝર્સનું વિતરણ કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.17

બાલમેર લોરી એન્‍ડ કો લીના સીએસઆર પ્રવળત્તિ અંતર્ગત સ્‍વદીપ સંસ્‍થા દ્વારા સેલવાસ ખાતે સાયલી અને ખડૉલી ગામોમાં આવેલ આંગણવાડી અને શાળા સાથે અનુક્રમે પૂર્વ પ્રાથમિક શિક્ષણ, પ્રાથમિક શિક્ષણ, સ્‍વચ્‍છતા અને સ્‍વાસ્‍થ્‍ય જાગળતિની પ્રવુતિઓ અને કાર્યક્રમો કરવામા આવે છે.
આંગણવાડી કાર્યકર્તાઓની નિયમિત તાલીમ અંતર્ગત આંગણવાડી કાર્યકર્તાઓને પાર્થો ચેટર્જી બાલમેર લૉરી અધિકારી દ્વારા મોટીવેશનલ ગિફ્‌ટ આપી તેઓના કાર્યને પ્રોત્‍સાહિત કરવામા આવ્‍યા હતા.
આંગણવાડી કાર્યકર્તાઓની ક્ષમતા નિર્માણ માટે આયોજિત આ તાલીમમાં પાર્થો સાહેબ દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં ઉપયોગી ટીચિંગ લર્નિંગ મટીરીઅલ્‍સનું પણ વિતરણ કરવામા આવ્‍યું હતું. આ ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓને કોરોના વાયરસના સંક્રમણથી બચવા જરૂરી માસ્‍ક અને હેન્‍ડ સેનિટાઇઝર્સ આપવા સાથે તેના યોગ્‍ય વપરાશ વિષે જાગળત કરવામા આવ્‍યા હતા.

Related posts

રાષ્‍ટ્રીય રક્ષા યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા સેલવાસ સરકિટ હાઉસમાં ‘ભારતીય ન્‍યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ’ વિશે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વરકુંડ મોટા ફળિયા ખાતે સાંઈ બાબા મંદિરનું ખાતમુહૂર્ત યોજાયું

vartmanpravah

દાનહ રખોલી દમણગંગા નદીના પુલ પરથી યુવાને ઝંપલાવી આત્‍મહત્‍યા કરી

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ‘વિશ્વ આદિવાસી દિવસ’ની કરાયેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશમાં વધુમાં વધુ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડના દાયરામાં લાવવા દાનહ અને દમણના કલેક્‍ટરના અધ્‍યક્ષ સ્‍થાને લેવાયેલો નિર્ણય

vartmanpravah

દાનહમાં વિવિધ પ્રજાતિઓના 181 પક્ષીઓઃ વન વિભાગના સર્વેનું પ્રમાણ

vartmanpravah

Leave a Comment