Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહના દમણગંગા સર્કિટ હાઉસ ખાતે સરકારની યોજના અંતર્ગત એફસીઆઈ દ્વારા કેવી રીતે અને કયાંથી અનાજ લાવી અલગ અલગ રાજ્‍યમાં લોકોને અનાજનું વિતરણ કરવામા આવે તે સંદર્ભે જાણકારી અપાઈ

(વર્તમાનપ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07
દમણગંગા સર્કીટ હાઉસ ખાતે કેન્‍દ્ર સરકાર દ્વારા સંચાલિત પ્રધાનમંત્રી ગરીબ કલ્‍યાણ અન્ન યોજના અંગે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્‍ડિયાની ટીમ દ્વારા ઉપસ્‍થિત દરેકને એફસીઆઈ દ્વારા કેવી રીતે અને કયાથી અનાજ લાવી અલગ અલગ રાજ્‍યમાં સરકારની યોજના અંતર્ગત લોકોને અનાજનું જે વિતરણ કરવામા આવે છે જે સંદર્ભે જાણકારી આપવામા આવી હતી.
અનાજની ખરીદીથી લઇ લોકો સુધી પોહ્‍ચાડવાની પ્રક્રિયા અંગે એફસીઆઈના મેનેજર શ્રી રામપ્રકાશ શર્માએ વિસ્‍તળત જાણકારી આપવામા આવી હતી. આ અવસરે સેલવાસ પાલિકા પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણ, એફસીઆઈના મેનેજર શ્રી રામપ્રકાશ એમની ટીમ સહિત ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહ ‘ભારત સ્‍કાઉટ ગાઈડ’ની 32 સભ્‍યોની ટીમ રાષ્‍ટ્રીય કક્ષાની આદિવાસી શિબિર માટે રાજસ્‍થાનના બાંસવાડા રવાના

vartmanpravah

દીવના ઘોઘલા બીચ ખાતે પર્યાવરણીય ક્‍વિઝ સ્‍પર્ધા યોજાઈઃ કચરાના રિસાયકલીંગ અને ‘વેસ્‍ટમાંથી બેસ્‍ટ’ કલા પ્રદર્શન યોજાયું

vartmanpravah

દીવ જિલ્લામાં વરિષ્ઠ નાગરિકો માટે રાષ્‍ટ્રીય હેલ્‍પલાઈન 14567 ને સફરતાં પૂર્વક એક વર્ષ પૂર્ણ થતા ઘોઘલા ખારવા સમાજ હોલમાં થયો કાર્યક્રમ

vartmanpravah

વલસાડ રૂરલ પોલીસમાં પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયેલી મુદ્દામાલની કાર ચોરાઈ

vartmanpravah

પારડી નગરપાલિકાની મુલાકાત લેતા પ્રાદેશિક કમિશ્નર

vartmanpravah

દમણમાં ભગવાન જગન્નાથની રથયાત્રા ધામધૂમથી નીકળી

vartmanpravah

Leave a Comment