March 4, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહમાં એક મહિના બાદ ફરી કોરોનાની એન્‍ટ્રીઃ 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

લોકોએ સાવચેતી રાખી કોવિડના તમામ નિયમોનું ચુસ્‍તપણે પાલન કરવું આવશ્‍યક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.09: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં એક મહિનાના વિરામ બાદ આજે ફરી 01 નવો કોરોના પોઝિટિવ કેસ નોંધાવા પામ્‍યો છે. જિલ્લામાં અત્‍યાર સુધીમાં 5916 કેસ રિક્‍વર થઈ ચુકયા છે અને ત્રણ વ્‍યક્‍તિના મોત થયેલ છે. હાલમાં 01 સક્રિય કેસ છે. જિલ્લામાં આરટીપીસીઆરના 181 નમૂનાઓ લેવામા આવ્‍યા હતા. જેમાથી 01વ્‍યક્‍તિનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્‍યા હતો અને રેપિડ એન્‍ટિજન 247 નમૂના લેવામા આવ્‍યા હતા. જેમાંથી એકપણ રિપોર્ટ પોઝિટીવ આવ્‍યો નથી. હાલમાં પ્રદેશમાં 01 કન્‍ટાઈમેન્‍ટ ઝોન નક્કી કરાયો છે.
દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા પીએચસી-સીએચસી સેન્‍ટર પર અને સબ સેન્‍ટરમાં કોવીશીલ્‍ડ વેક્‍સીનનુ રસીકરણ કરવામાં આવ્‍યું હતું. જેમા આજે 2499 લોકોને વેક્‍સીન આપવામાં આવ્‍યા છે. પ્રદેશમા પ્રથમ ડોઝ 398508 અને બીજોડોઝ 237813 વ્‍યક્‍તિઓને આપવામાં આવ્‍યો છે. કુલ 636321 લોકોને વેક્‍સીન આપવામાં આવી છે.

Related posts

સંઘપ્રદેશના પી.ડબ્‍લ્‍યુ.ડી. વિભાગમાં કાર્યરત જે.ઈ.(ઈલેક્‍ટ્રીકલ) નરેન્‍દ્રસિંહ એન. દેસાઈએ સ્‍વૈચ્‍છિક નિવૃત્તિ માટે પ્રશાસનને કરેલી અરજ

vartmanpravah

આરોગ્‍ય અને ખાદ્ય સુરક્ષા વિભાગના સંયુક્‍ત દરોડામાં દાનહમાં કપડાની આડમાં વેચાતા તંબાકુ ઉત્‍પાદનો અને ઈ-સિગારેટનો ખુલાસો

vartmanpravah

નવસારીની સયાજી વૈભવ પુસ્‍તકાલયમાં પર્યાવરણલક્ષી પ્રોજેક્‍ટ તેમજ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો

vartmanpravah

એન. આર. અગ્રવાલજીની પુણ્‍યતિથિ નિમિતે સરીગામ અને વાપી ખાતે મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પ આયોજન કરાયું : 715 બોટલ રક્‍ત એકત્રિત કરી માનવસેવાનું રજૂ કરેલું દ્રષ્ટાંત

vartmanpravah

સેલવાસ મહાકાલેશ્વર મિત્ર મંડળ દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરાયું

vartmanpravah

ધરમપુર માલનપાડામાં ગેસ લાઈન લિકેજ બાદ બ્‍લાસ્‍ટ સાથે ભિષણ આગ લાગતા દોડધામ મચી

vartmanpravah

Leave a Comment