Vartman Pravah
Breaking Newsદેશ

પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપના કદમતટાપુની લીધેલી મુલાકાતઃ વિવિધ પ્રોજેક્‍ટોનું કરેલું નિરીક્ષણ અનેમુલ્‍યાંકન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
લક્ષદ્વીપ, તા.10
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે લક્ષદ્વીપના કદમત ટાપુની મુલાકાત લીધી હતી. 9.3 કિલોમીટરની લંબાઈ અને 1.પ કિલોમીટરની પહોળાઈ સાથે 25 ચો.કિ.મી.માં પથરાયેલા કડમત ટાપુના વિકાસ માટે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે શરૂ કરેલી વિવિધ યોજનાઓનું પણ મુલ્‍યાંકન કર્યુ હતું.
અત્રે નોંધનીય છે કે, લક્ષદ્વીપના ઈતિહાસમાં પહેલી વખત તમામ ટાપુઓની વિશેષતાના આધારે વિકાસ પ્રોજેક્‍ટોનું આયોજન થઈ રહ્યું છે. જેનો લાભ છેવટે આ પ્રદેશના સ્‍થાનિકોને ભરપૂર મળશે એવું આકલન પણ વ્‍યક્‍ત થઈ રહ્યું છે.

Related posts

દાનહ આદિવાસી ભવનમાંથી ડોક્‍યુમેન્‍ટ ચોરીના કેસમાં અભિનવ ડેલકર પોલીસ સ્‍ટેશનમાં હાજર થયા

vartmanpravah

આગામી લોકસભાની ચૂંટણીમાં દમણ-દીવની બેઠક જીતનું પુનરાવર્તન કરશેઃ કેન્‍દ્રિય મંત્રી નારાયણ રાણેનો વિશ્વાસ

vartmanpravah

કમોસમી વરસાદ અને વાવાઝોડાની આગાહીને પગલે વલસાડ જિલ્લાના ખેડૂતોને તકેદારીના પગલા લેવા અનુરોધ

vartmanpravah

પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના પ્રભારી યુનુસ તલતે પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

સંદર્ભઃ ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડની ત્રી-દિવસીય સંઘપ્રદેશમુલાકાત દાનહ અને દમણ-દીવની દશા-દિશા બદલવા સફળ રહેલા પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

વલસાડ જિલ્લાના 70 કિમી દરિયા કિનારે હાથ ધરાયેલ સઘન ચેકિંગને મળી સફળતા: ડુંગરીના દરિયા કિનારેથી 21 પેકેટ ચરસનો જથ્‍થો મળ્‍યો

vartmanpravah

Leave a Comment