April 27, 2024
Vartman Pravah
Breaking Newsસેલવાસ

આજે કચીગામ જય ભીખી માતા અને દુધી માતાના મંદિરનો પ્રાણ પ્રતિષ્‍ઠાનો કાર્યક્રમ યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 12
દમણના કચીગામ કાછલ ફળિયા ખાતે વિક્રમ સંવંત 2078ના માગશર સુદ 10ને સોમવાર તા. 13/12/2021ના રોજ જય ભીખી માતા તથા દુધી માતાના નવનિર્મિત મંદિરનો ભવ્‍ય પ્રાણ પ્રતિષ્‍ઠાનું આયોજન કરવામાં આવ્‍યું છે.
જેમાં સવારે 8.30 વાગ્‍યે પૂજા-અર્ચના કરવામાં આવશે, ત્‍યારબાદ સવારે11.45 કલાકે મૂર્તિ પ્રાણ પ્રતિષ્‍ઠા કાર્યક્રમ યોજાશે ત્‍યારબાદ 12.30 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે.
ઉપરાંત સાથે 8.30 કલાકે લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં રાજ મ્‍યુઝીકના સથવારે કલાકાર મનીષા વસાવા પોતાની મધુર વાણીમાં શ્રોતા સમક્ષ ભજન રજૂ કરશે. આ શુભ પ્રસંગે સર્વ ભાવિક ભક્‍તોને આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

Related posts

વાપી રોટરી પરિવાર આયોજીત થનગનાટ નવરાત્રિની આવક શિક્ષણ-આરોગ્‍ય ક્ષેત્રે વપરાશે : એન્‍ટ્રી માટે ડિઝીટલ પાસ

vartmanpravah

સંઘપ્રદેશમાં ગૃપ સી અને ડીની ભરતી સ્‍થાનિક ઉમેદવારો મારફત જ કરાવવા જિલ્લા ભાજપમાં રજૂ કરાયેલો પ્રસ્‍તાવ

vartmanpravah

દમણ ન્‍યાયાલયમાં વિશ્વ દિવ્‍યાંગ દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

પાણી પુરવઠા રાજ્‍યમંત્રી જીતુભાઈ ચૌધરીનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

વલસાડ જિલ્લા કક્ષાનો “વિશ્વાસથી વિકાસ યાત્રા” અંતર્ગત કેશ ક્રેડિટ કેમ્પ નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં યોજાયો

vartmanpravah

પારડી વાઘછીપાની કિશોરી ધો.12 સાયન્‍સમાં નાપાસ થતા હતાશામાં પાર નદીના પુલ ઉપરથી મોતની છલાંગ લગાવી

vartmanpravah

Leave a Comment