April 16, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહમાં ધોરણ-10 અને 1રના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન શિબિર યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16
દાદરા નગર હવેલીના માંદોની ગામે ધોરણ-10અને 1રના વિદ્યાર્થીઓના પરીક્ષાનું પરિણામ સારુ લાવવા માટે શાળાના આચાર્ય અને શિક્ષકોએ માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામા આવ્‍યું હતું.
જેમા માંદોની, ચિસદા, બેસદા, વાંસદા, સીંદોની અને ખેડપા ગામના બાળકો ભણવા આવે છે જેઓને કોઈપણ જાતનું ટયુશન મળતું નથી. જેના કારણે શાળાના શિક્ષકોએ પોતે બાળકોને પ્રોત્‍સાહિત કરવા માટે અને વાલીઓએ એમના બાળકોને કેવી રીતે એમના કાર્યોનું ધ્‍યાન રાખવામા આવે શિક્ષણ માટે યોગ્‍ય જરૂરી પ્રોત્‍સાહન આપવામા આવે અને પરીક્ષા દરમ્‍યાન વિદ્યાર્થીઓએ શું શું ધ્‍યાનરાખવું એ અંગે જાણકારી આપવામા આવી હતી.આ શિબિરમાં મોટી સંખ્‍યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ કસ્‍તુરબા હોસ્‍પિટલમાં પ્રસુતિ માટે દાખલ કરેલી મહિલા પૂત્ર જન્‍મ બાદ મરણ પામતા પરિવારે બબાલ કરી

vartmanpravah

કર્ણાટકમાં કોંગ્રેસ વિજેતા બનતા સેલવાસમાં વિજયોત્સવ મનાવ્યો

vartmanpravah

‘સ્‍વચ્‍છતા હી સેવા’ અભિયાન અંતર્ગત ગણદેવી નગરપાલિકા દ્વારા ગરબા ગ્રાઉન્‍ડની સાફ સફાઈ હાથ ધરવામાં આવી

vartmanpravah

તાજેતરમાં વલસાડમાં આવેલ પૂર અસરગ્રસ્‍ત વિસ્‍તારમાં રિલાયન્‍સ ફાઉન્‍ડેશન, જિલ્લા આરોગ્‍ય વિભાગ વલસાડ અને રોટરી ક્‍લબ ઓફ વલસાડ, દ્વારા મેડીકલ કેમ્‍પ યોજાયો

vartmanpravah

કપરાડા બાયફ કેમ્‍પસ ખાતે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામા આવી હતી

vartmanpravah

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓની સિધ્‍ધિ

vartmanpravah

Leave a Comment