December 1, 2025
Vartman Pravah
Breaking Newsદમણ

બુધવારે મોટી દમણના પટલારાના ભીખી માતાજી અને હરી હરેશ્વર મહાદેવ મંદિરનો પાંચમો પાટોત્‍સવ યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.20
અગામી બુધવાર તા.2રમી ડિસેમ્‍બરના રોજ મોટી દમણના પટલારા ખાતે આવેલ શ્રી ભીખી માતાજી અને શ્રી હરી હરેશ્વર મહાદેવના મંદિરના પાંચમાં પાટોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં સવારે 8:00 વાગ્‍યે યજ્ઞ પૂજા અને 8:30 વાગ્‍યે શોભાયાત્રા નિકળવાની હોવાનું શ્રી ભીખી માતાજી અને શ્રી હરિ હરેશ્વર મહાદેવ ટ્રસ્‍ટ દ્વારા જણાવાયું છે.
બુધવાર તા.22મી ડિસેમ્‍બરના રોજ બપોરે 1ર થી 3 કલાક દરમિયાન મહાપ્રસાદ અને રાત્રે 8:00 વાગ્‍યે સાંસ્‍કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે. આ પ્રસંગે તમામ ભાવિકભક્‍તોને હાજર રહેવા પણ નિમંત્રણ પાઠવાયું છે.

Related posts

વાપી, પારડી, કપરાડા તાલુકામાં મુખ્‍યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ 21.25 કિ.મી.ના 1033 લાખના કામો મંજૂર

vartmanpravah

ઉમરગામથી વલસાડ જવા ટ્રેનમાં નિકળેલ પિતા સૂઈ જતા બે વર્ષની પૂત્રનું કોઈ અપહરણ કરી ગયું

vartmanpravah

સીબીએસઈ દ્વારા લેવાયેલ પરીક્ષામાં સેલવાસ લાયન્‍સ ઇંગ્‍લીશ મીડીયમ સ્‍કૂલનું ધોરણ 12નું 98.6 ટકા આવેલું પરિણામ

vartmanpravah

ચીખલી તાલુકામાં ગાંધી જયંતિ નિમિત્ત સ્‍વચ્‍છતા કામગીરી માત્ર ફોટો સેશન માટે : નેતા અને અધિકારીઓએ વાહવાહી લૂંટવામાં કોઈ કસર નહીં રાખી

vartmanpravah

પાણી પુરવઠા રાજ્‍યમંત્રી જીતુભાઈ ચૌધરીનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

કપરાડા તા.પં. કોંગ્રેસ સભ્‍ય વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાઈ: મોદીનો વિડીયો એડીટીંગ કરી વાયરલ કર્યો

vartmanpravah

Leave a Comment