October 14, 2025
Vartman Pravah
Breaking Newsદમણ

બુધવારે મોટી દમણના પટલારાના ભીખી માતાજી અને હરી હરેશ્વર મહાદેવ મંદિરનો પાંચમો પાટોત્‍સવ યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.20
અગામી બુધવાર તા.2રમી ડિસેમ્‍બરના રોજ મોટી દમણના પટલારા ખાતે આવેલ શ્રી ભીખી માતાજી અને શ્રી હરી હરેશ્વર મહાદેવના મંદિરના પાંચમાં પાટોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં સવારે 8:00 વાગ્‍યે યજ્ઞ પૂજા અને 8:30 વાગ્‍યે શોભાયાત્રા નિકળવાની હોવાનું શ્રી ભીખી માતાજી અને શ્રી હરિ હરેશ્વર મહાદેવ ટ્રસ્‍ટ દ્વારા જણાવાયું છે.
બુધવાર તા.22મી ડિસેમ્‍બરના રોજ બપોરે 1ર થી 3 કલાક દરમિયાન મહાપ્રસાદ અને રાત્રે 8:00 વાગ્‍યે સાંસ્‍કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે. આ પ્રસંગે તમામ ભાવિકભક્‍તોને હાજર રહેવા પણ નિમંત્રણ પાઠવાયું છે.

Related posts

મોટી દમણના સામુદાયિક આરોગ્‍ય કેન્‍દ્રના સભાખંડમાં યોજાયેલ જન આરોગ્‍ય સમિતિની કાર્યશાળા

vartmanpravah

પાવાગઢમાં જૈન મૂર્તિઓ સાથે થયેલી છેડછાડના વિરોધમાં વલસાડ સમસ્‍ત જૈન સંઘોએ કલેક્‍ટરને આવેદન પાઠવ્‍યું

vartmanpravah

વલસાડમાં ગણેશ મહોત્‍સવ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

ટોરેન્‍ટ પાવરના કોન્‍ટ્રાકટ હેઠળ ઈલેક્‍ટ્રીકનું કામ કરતી વેળા કરંટ લાગતા સ્‍થળ ઉપર મોતને ભેટલા મુકેશ વાઘના પરિવારને યોગ્‍ય વળતર આપવા દાનહ જિ.પં. પ્રમુખ નિશા ભવરે કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

પારનેરા ડુંગર જંગલ વિસ્‍તારમાં આગ લાગી: ગ્રામજનોએ રંગ રાખ્‍યો, મહેનત કરીને આગ બુઝાવી

vartmanpravah

સરીગામ ગ્રા.પં. દ્વારા રૂા.11.5 લાખના ખર્ચે નિર્માણ થનાર વિકાસ કામોના ખાતમુહૂર્ત કરાયા

vartmanpravah

Leave a Comment