February 5, 2025
Vartman Pravah
Breaking Newsદમણ

બુધવારે મોટી દમણના પટલારાના ભીખી માતાજી અને હરી હરેશ્વર મહાદેવ મંદિરનો પાંચમો પાટોત્‍સવ યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.20
અગામી બુધવાર તા.2રમી ડિસેમ્‍બરના રોજ મોટી દમણના પટલારા ખાતે આવેલ શ્રી ભીખી માતાજી અને શ્રી હરી હરેશ્વર મહાદેવના મંદિરના પાંચમાં પાટોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં સવારે 8:00 વાગ્‍યે યજ્ઞ પૂજા અને 8:30 વાગ્‍યે શોભાયાત્રા નિકળવાની હોવાનું શ્રી ભીખી માતાજી અને શ્રી હરિ હરેશ્વર મહાદેવ ટ્રસ્‍ટ દ્વારા જણાવાયું છે.
બુધવાર તા.22મી ડિસેમ્‍બરના રોજ બપોરે 1ર થી 3 કલાક દરમિયાન મહાપ્રસાદ અને રાત્રે 8:00 વાગ્‍યે સાંસ્‍કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે. આ પ્રસંગે તમામ ભાવિકભક્‍તોને હાજર રહેવા પણ નિમંત્રણ પાઠવાયું છે.

Related posts

વાપી છીરીમાં ડમ્‍પરે બાઈકને ટક્કર મારી દેતા બાઈક સવાર પિતાનું મોત : પુત્ર ઉગરી ગયો

vartmanpravah

વલસાડ રેલવે સ્‍ટેશને ટ્રેનમાં સુરતના જવેલર્સ પરિવારનું 2.07 લાખનું પાકીટ ચોરાયું

vartmanpravah

એક મહિના પહેલાં વલસાડ માલવણમાં ડિકમ્‍પોઝ હાલતમાં મળેલી મહિલાની લાશનો હત્‍યાનો ભેદ ખુલ્‍યો

vartmanpravah

દમણ જિ.પં.ના સભ્‍યો-સરપંચોએ સંઘપ્રદેશના પ્રશાસકશ્રીની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

વલસાડ હાઈવે ગુંદલાવ ચોકડી પાસેથી 16.83 લાખનો બિલ વગરનો પાન-મસાલા, તમાકુ ભરેલ ટેમ્‍પો ઝડપાયો

vartmanpravah

પારડીના નાના વાઘછીપા ખાતે ટેમ્‍પાએ સામેથી અર્ટિગાને ટક્કર મારતા અર્ટિગામાં સવાર સિનિયર સીટીજનો ઈજાગ્રસ્‍ત

vartmanpravah

Leave a Comment