April 25, 2024
Vartman Pravah
Breaking Newsદમણ

મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે દમણમાં એનિમલ સેવિંગ ગ્રુપ દ્વારા પક્ષીઓ બચાવો અભિયાન યોજાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.16
દમણમાં એનિમલ સેવિંગ ગ્રૂપ દ્વારા પક્ષીઓ બચાવો અભિયાન 2022 અંતર્ગત, જો કોઈ પક્ષી પતંગથી ઘાયલ થાય અથવા પતંગના દોરામાં ફસાઈ જાય તો આ સંસ્‍થા તેમને બચાવવા માટે હંમેશા તત્‍પર રહે છે. મકરસંક્રાંતિનાતહેવાર નિમિત્તે અથવા અન્‍ય કોઈપણ કારણોસર ઘાયલ પક્ષીના બચાવ કાર્ય કરવામાં આવે છે.
આ અવસરે દમણ જિલ્લા પ્રમુખ અને ડીએમસી કાઉન્‍સિલર શ્રી અસ્‍પી દમણિયાએ આ સંસ્‍થાના કાર્યને બિરદાવ્‍યું હતું અને પ્રોત્‍સાહિત કર્યા હતા તેમજ આવા જ ઉમદા કાર્યને પ્રોત્‍સાહન આપી સંસ્‍થાને પક્ષીઓને બચાવવા જણાવ્‍યું હતું. જો કોઈ પ્રાણી કે પક્ષી ઈજાગ્રસ્‍ત હાલતમાં દેખાય તો આ સંસ્‍થાની હેલ્‍પલાઈન નં. 9979435426 અને 7069198153 ઉપર પણ સંપર્ક કરવા જણાવાયું હતું. નાની દમણ બસ ડેપો સ્‍થિત સિટી સેન્‍ટર ખાતે એનિમલ સેવિંગ ગ્રુપનો કેમ્‍પ યોજાયો હતો.

Related posts

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ પ્રશાસનની યોજનાઓ અને વિકાસકામોમાં ડો. બાબા સાહેબ આંબેડકરની સમાનતા અને પં. દીન દયાળ ઉપાધ્‍યાયની અંત્‍યોદય નીતિનું પડતું પ્રતિબિંબ

vartmanpravah

દાનહમાં ‘હિન્‍દી પખવાડા’ અંતર્ગત હિન્‍દી ભાષણ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

મહારાષ્ટ્રના પુણેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે CRCSના ડિજિટલ પોર્ટલનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- સહકારી ક્ષેત્રમાં વેપાર કરવો વધુ સરળ બનશે…

Admin

સરીગામના અગ્રણી રાકેશ રાયે સેવાભાવી કામગીરી સાથે ઉજવેલો જન્‍મદિવસ

vartmanpravah

દાદરા નગર હવેલી પોલીસ વિભાગ દ્વારા ઈ-માલખાના પ્રોજેક્‍ટ શરૂ કરવામાં આવ્‍યો

vartmanpravah

પારડી શહેર ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના આત્‍મનિર્ભર અર્થવ્‍યવસ્‍થા અંગેનું સંબોધન માણવાનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment