Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

મહેસૂલમંત્રી રાજેન્‍દ્ર ત્રિવેદીના અધ્‍યક્ષસ્‍થાને મહેસૂલી મેળામાં સ્‍થળ ઉપર સુનાવણી: અરજદારોએ તેમના પ્રશ્‍નો તા.9મી ફેબ્રુઆરીને સાંજે પ-00 વાગ્‍યા સુધીમાં મોકલી આપવા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.08:દેશના વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદી અને મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલની પારદર્શી સરકારના પારદર્શી વહીવટ અંતર્ગત તા.10/02/2022ના રોજ સવારે 12-00 થી 5-00 વાગ્‍યા દરમિયાન, કલેક્‍ટર કચેરી, વલસાડ ખાતે મહેસુલ મંત્રી રાજેન્‍દ્રભાઇ ત્રિવેદીની ઉપસ્‍થિતિમાં મહેસુલી મેળા યોજી સ્‍થળ ઉપર સુનાવણી કરવામાં આવશે. જેમાં ભાગ લેવા માટે અરજદારોએ તેમની અરજી તા.09/02/2022ના રોજ સાંજના 5-00 વાગ્‍યા સુધીમાં મોકલી આપવાની રહેશે. આ મેળામાં ઉપસ્‍થિત રહેનારા અરજદારોએ કોવિડ-19ની સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે.

Related posts

નીતિ આયોગના દિશા-નિર્દેશ અંતર્ગત દમણ જિલ્લા પ્રશાસન આરોગ્‍ય, પોષણ, શિક્ષણ, કૃષિ સેવાઓ, માળખાગત સુવિધા, સામાજિક વિકાસના કી પર્ફોર્મન્‍સ ઈન્‍ડીકેટર ઉપર નજર રાખશે

vartmanpravah

પાલિકા અને સભ્‍યોના ગજગ્રાહ વચ્‍ચે વેપારીઓ અટવાયા

vartmanpravah

ટોરેન્‍ટ પાવરે સંઘપ્રદેશ પ્રશાસન સાથે કરેલા એગ્રીમેન્‍ટનો ભંગ કરતા વીજળી વિતરણનું કાર્ય પરત લઈ લેવા સંઘપ્રદેશના પ્રશાસકશ્રીને આદિવાસી એકતા પરિષદની અરજ

vartmanpravah

વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે એનડીઆરએફની ટીમ તૈનાત

vartmanpravah

સિમલા ખાતે ભાજપ અનુ.જાતિ મોરચાના રાષ્‍ટ્રીય પદાધિકારીઓની મળેલી બેઠકમાં ચિંતન-મનન: દેશમાં અનુ.જાતિ સમુદાયના આર્થિક અને શૈક્ષણિક વિકાસ માટે ભાજપ દ્વારા થનારા ઠોસ પ્રયાસો

vartmanpravah

દાદરા નગર હવેલીમા 02 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

vartmanpravah

Leave a Comment