Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દમણ-દીવમાં કોંગ્રેસની સભ્‍ય સંખ્‍યા વધારવા પીઆરઓ વિજ્‍યા લક્ષ્મી સાધોએ કાર્યકર્તાઓને કરેલો અનુરોધ

દમણ-દીવ કોંગ્રેસ પ્રમુખ કેતનભાઈ પટેલે ઉપસ્‍થિત બંને મહાનુભાવોનું કરેલું ઉષ્‍મા ભરેલું અભિવાદન
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.14
દમણ-દીવમાં કોંગ્રેસના સભ્‍ય નોંધણી અભિયાનને વેગવાન બનાવવા માટે આજે કોંગ્રેસના પીઆરઓ શ્રીમતી વિજ્‍યા લક્ષ્મી દમણની મુલાકાત લઈ કોંગ્રેસી કાર્યકર્તાઓને જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું. તેમની સાથેએપીઆરઓ શ્રી અશોક બસાયા પણ ઉપસ્‍થિત રહ્યા હતા.
આ પ્રસંગે દમણ-દીવ કોંગ્રેસ પ્રમુખ શ્રી કેતનભાઈ પટેલે બંને મહાનુભવોનું સ્‍વાગત કર્યુ હતું અને કોંગ્રેસના ચૂંટણી જનસંપર્ક અધિકારી(પીઆરઓ) શ્રીમતી વિજ્‍યા લક્ષ્મી અને શ્રી અશોક બસાયાએ કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી મોટી સંખ્‍યામાં કોંગ્રેસના સભ્‍યો બનાવવા આહવાન કર્યુ હતું.
અત્રે યાદ રહે કે, શ્રીમતી વિજ્‍યા લક્ષ્મી સાધો મધ્‍યપ્રદેશના પૂર્વ મંત્રી હોવા ઉપરાંત તેમના પરિવારના સભ્‍યો 1952થી ચૂંટણી જીતી વિજેતા બની રહ્યા છે.

Related posts

દાનહ જિલ્લા પંચાયત ખાતે રાત્રી ચૌપાલ અને બાયો ડિગ્રેડેબલ અંગે બેઠક યોજાઈ

vartmanpravah

આપણા યશસ્‍વી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની સરકાર ભારતરત્‍ન ડો. ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના સિદ્ધાંતો ઉપર ચાલી રહી છેઃ પ્રદેશ ભાજપ પ્રભારી અશોક ખટરમલ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના વહીવટમાં ભારત રત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરની નીતિનો પડઘો શિક્ષણથી સમાજ પરિવર્તનનું સાક્ષી બનતું દાનહ અને દમણ-દીવ

vartmanpravah

સેલવાસ ઝંડાચોક હિન્‍દી મીડિયમ શાળામાં વાલીઓ સાથે શિક્ષક સંઘની યોજાયેલી બેઠકમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં સહભાગીતાનો લેવામાં આવ્‍યો સંકલ્‍પ

vartmanpravah

વાંસદા તાલુકામાંથી પસાર થતાં વાપી-શામળાજી રાષ્‍ટ્રીય ધોરીમાર્ગ-56 ઉપર સ્‍લેબ ડ્રેઈન તૂટી જતા હાઈવે બંધ કરાયો

vartmanpravah

હાલમાં જ દમણ જિલ્લામાં પાંચ ગુંઠા સુધીની જમીનમાં પોતાનું ઘર બનાવવા પ્‍લાન પાસ કરવામાંથી મુક્‍તિ આપવામાં આવી છે ત્‍યારે દાનહના લોકો માટે પણ ઘર બનાવવા હેતુ વન ટાઈમ સેટલમેન્‍ટ પોલીસી બનાવી 4(6)કેસનો ઉકેલ લાવવા શિવસેના પ્રમુખ શ્વેતલ ભટ્ટે પ્રશાસકશ્રીને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

Leave a Comment