Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દમણ-દીવમાં કોંગ્રેસની સભ્‍ય સંખ્‍યા વધારવા પીઆરઓ વિજ્‍યા લક્ષ્મી સાધોએ કાર્યકર્તાઓને કરેલો અનુરોધ

દમણ-દીવ કોંગ્રેસ પ્રમુખ કેતનભાઈ પટેલે ઉપસ્‍થિત બંને મહાનુભાવોનું કરેલું ઉષ્‍મા ભરેલું અભિવાદન
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.14
દમણ-દીવમાં કોંગ્રેસના સભ્‍ય નોંધણી અભિયાનને વેગવાન બનાવવા માટે આજે કોંગ્રેસના પીઆરઓ શ્રીમતી વિજ્‍યા લક્ષ્મી દમણની મુલાકાત લઈ કોંગ્રેસી કાર્યકર્તાઓને જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું. તેમની સાથેએપીઆરઓ શ્રી અશોક બસાયા પણ ઉપસ્‍થિત રહ્યા હતા.
આ પ્રસંગે દમણ-દીવ કોંગ્રેસ પ્રમુખ શ્રી કેતનભાઈ પટેલે બંને મહાનુભવોનું સ્‍વાગત કર્યુ હતું અને કોંગ્રેસના ચૂંટણી જનસંપર્ક અધિકારી(પીઆરઓ) શ્રીમતી વિજ્‍યા લક્ષ્મી અને શ્રી અશોક બસાયાએ કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી મોટી સંખ્‍યામાં કોંગ્રેસના સભ્‍યો બનાવવા આહવાન કર્યુ હતું.
અત્રે યાદ રહે કે, શ્રીમતી વિજ્‍યા લક્ષ્મી સાધો મધ્‍યપ્રદેશના પૂર્વ મંત્રી હોવા ઉપરાંત તેમના પરિવારના સભ્‍યો 1952થી ચૂંટણી જીતી વિજેતા બની રહ્યા છે.

Related posts

વાપીમાં ચોમાસાની તારાજીના દસ્‍તક : રેલ નાળામાં સ્‍કૂલ બસ ફસાતા બાળકોને રેસ્‍ક્‍યુ કરી બહાર કઢાયા

vartmanpravah

વાપીમાં શ્રી સમસ્ત ગુજરાતી બ્રહમસમાજના સ્નેહ મિલનમાં ભુદેવો ઉમટયા,અનેક કૃતિઓ રજુ થઇ

vartmanpravah

દાનહના રાંધામાં દિવ્‍યાંગો અને સિનિયર સીટીઝનો માટે મેડીકલ શિબિર યોજાઈ

vartmanpravah

કેન્‍દ્ર સરકારની ‘હર ઘર નલ સે જલ’ યોજનામાં સંઘપ્રદેશ થ્રીડીએ 100 ટકા લક્ષ પ્રાપ્ત કરી ગોવાની સાથે સંયુક્‍ત રીતે સર્વપ્રથમ રહેવાનું મેળવેલું બહુમાન

vartmanpravah

વિશ્વ હૃદય રોગ નિવારણ અભિયાન અંતર્ગત રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં ધરમપુરમાં તા.29 સપ્‍ટેમ્‍બરે યોગ શિબિર યોજાશે

vartmanpravah

દાનહ ‘સંવિધાન ગૌરવ સમિતિ’ દ્વારા વિવિધ માંગોને લઈનરોલી ચાર રસ્‍તા પાસે ધરણાં પ્રદર્શન યોજાયું

vartmanpravah

Leave a Comment