Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહમાં શિવસેના દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્‍મ જયંતી ઉજવવામાં આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.20
દાદરા નગર હવેલી શિવસેના પ્રદેશ પ્રમુખ શ્રી અભિનવ ડેલકરે કાર્યકર્તાઓ સાથે આમલી સ્‍થિત શિવસેના કાર્યાલય પર રાખવામાં આવેલ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્‍પહાર અર્પણ કરી પુષ્‍પાંજલિ અર્પિત કરી હતી. ત્‍યારબાદ તેમણે શિવાજી મહારાજની કાર્યશૈલીને સાથે લઈને ચાલવાની વાત કરી હતી અને દરેક શિવ સૈનિકો, કાર્યકર્તાઓનો આભારવ્‍યક્‍ત કર્યો હતો. આ પ્રસંગે તેમની સાથે દાનહ અને દમણ દીવ પ્રદેશ શિવસેના દ્વારા તિથિ મુજબ આગામી 22 માર્ચના રોજ છત્રપતિ શિવાજી મહારાજની જન્‍મ જયંતિ ઉજવવાની પણ જાહેરાત કર હતી.

Related posts

નવસારી જિલ્લામાં કોરોના પોઝિટીવના 69 કેસ નોંધાયાં : 418 એક્‍ટિવ કેસ

vartmanpravah

આજે સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં જિ.પં., ગ્રા.પં. અને ન.પા.ની યોજાયેલી ચૂંટણીના પરિણામ આવેલાના 3 વર્ષ પૂર્ણ

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા સંવિધાન દિવસના ઉપલક્ષમાં ભારતના બંધારણની પ્રસ્‍તાવનાનું કરાયેલું વાંચન

vartmanpravah

વાપી છીરી ગ્રામ પંચાયતના મહિલા સરપંચ દોઢ વર્ષથી પંચાયતમાં ફરક્‍યા સુધ્‍ધા નથી

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતમાં આન બાન અને શાનથી કરાયેલી 76મા સ્‍વાતંત્ર્ય દિનની ઉજવણી

vartmanpravah

ઉમરગામ પાલિકાએ મેરી માટી મેરા દેશ કાર્યક્રમનું કરેલું આયોજન

vartmanpravah

Leave a Comment