દાનહ ભાજપ યુવા મોર્ચાએ પ્રધાનમંત્રીના જાનને ખતરામાં નાંખવાની ચેષ્ટા કરનારી પંજાબની કોંગ્રેસ સરકારનો કરેલો વિરોધ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.06 દાદરા નગર હવેલી ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા પંજાબની કોંગ્રેસ સરકાર દ્વારા પ્રધાનમંત્રીના કાર્યક્રમને વિફળ બનાવવા માટેનો હર...

