અતુલ સ્મશાન ગૃહમાંકોવિદની બીજી લહેરમાં 103 જેટલા મૃતકોનો અગ્નિ સંસ્કાર કરનારનું નામ ઈન્ડિયા બુક રેકોર્ડમાં નોંધાયું
ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવનાર રમણભાઈ પટેલનું પોલીસ અને ડીડીઓએ સન્માન કર્યું (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.07 વલસાડ શહેર અને જિલ્લામાં ગત એપ્રિલ...

