સેલવાસના વેપારીઓની સમસ્યાના નિરાકરણ માટે પ્રદેશ ભાજપે લગાવેલું એડીચોટીનું જોર : કલેક્ટર દ્વારા સોમવારે યોજાશે સંકલન બેઠક
ઢાબા સંચાલકોને તેમની જગ્યા એન.એ.કરાવવામાં રાખવામાં આવશે ઉદારતા અને જ્યાં સુધી એન.એ.નહીં થાય ત્યાં સુધી હંગામી ધોરણે ઢાબાનો કારોબાર ચાલુ રાખવા કરાયેલી રજૂઆત (વર્તમાન પ્રવાહ...

