April 20, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહ મહેસૂલ વિભાગ દ્વારા દાદરામાં છ જગ્‍યા પર, આંબોલી પટેલાદમાં ત્રણ જગ્‍યા પર ડીમોલીશન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)સેલવાસ,તા.21
દાદરા નગર હવેલી અને દમણ દીવ મહેસૂલ વિભાગ સેલવાસ દ્વારા સરકારી જમીન, કોતર અને નહેર ઉપર કરવામાં આવેલ ગેરકાયદેસર બાંધકામો દાદરા પટેલાદમાં છ જગ્‍યા પર ડીમોલીશન કરવામાં આવ્‍યું હતું અને ખાનવેલ મહેસૂલ વિભાગ દ્વારા આંબોલી પટેલાદના તિનોડા અને ખેરડી ગામમાં ત્રણ જગ્‍યા પર ગેરકાયદેસર બનાવેલ ઢાબાઓને જેસીબી દ્વારા તોડફોડ કરી હટાવવામાં આવ્‍યા હતા, અને પ્રશાસને પોતાનો હેતુ સિદ્ધ કર્યો હતો.

Related posts

દાદરા નગર હવેલી-દમણ-દીવમાં પાંચ દિવસના ગણપતિની મૂર્તિઓનું કરાયેલું વિસર્જન

vartmanpravah

દાનહના સામરવરણી ગામમાં દિપડાએ એક ખેડૂતના કોઢારમાં બાંધેલ વાછરડા ઉપર કરેલો હૂમલોઃ ગ્રામજનોમાં ફફડાટ

vartmanpravah

ધરમપુર ડેપોએ મોરખલ, દાબખલના પાસ બંધ કરી દેતા સેલવાસ નોકરી જતા સેંકડો કર્મચારીઓ મુશ્‍કેલીમાં મુકાયા

vartmanpravah

ચીખલીમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા રૂ. 3.62 કરોડનાં ખર્ચે અંડરગ્રાઉન્‍ડ એચ.ટી. લાઈનની કામગીરી શરૂ કરાઈ

vartmanpravah

ધરમપુરના નડગધરી ગામે પ્રા.શાળામાં અંધશ્રધ્‍ધાનું તૂત: 12 મરઘા અને બકરીની બલી ચઢાવાઈ

vartmanpravah

દમણ ન.પા.ના વોર્ડ નં.2ના કાઉન્‍સિલર પ્રમોદભાઈ રાણાએ મોટી દમણની નવી શાકભાજી માર્કેટની બાજુમાં પડેલી ખાલી જગ્‍યામાં સર્વ સમાજ માટે પાર્કિંગ સાથેનો ટાઉન હોલ બનાવવા પ્રશાસકશ્રીને કરેલી રજૂઆત

vartmanpravah

Leave a Comment