July 28, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહ મહેસૂલ વિભાગ દ્વારા દાદરામાં છ જગ્‍યા પર, આંબોલી પટેલાદમાં ત્રણ જગ્‍યા પર ડીમોલીશન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)સેલવાસ,તા.21
દાદરા નગર હવેલી અને દમણ દીવ મહેસૂલ વિભાગ સેલવાસ દ્વારા સરકારી જમીન, કોતર અને નહેર ઉપર કરવામાં આવેલ ગેરકાયદેસર બાંધકામો દાદરા પટેલાદમાં છ જગ્‍યા પર ડીમોલીશન કરવામાં આવ્‍યું હતું અને ખાનવેલ મહેસૂલ વિભાગ દ્વારા આંબોલી પટેલાદના તિનોડા અને ખેરડી ગામમાં ત્રણ જગ્‍યા પર ગેરકાયદેસર બનાવેલ ઢાબાઓને જેસીબી દ્વારા તોડફોડ કરી હટાવવામાં આવ્‍યા હતા, અને પ્રશાસને પોતાનો હેતુ સિદ્ધ કર્યો હતો.

Related posts

વલસાડમાં વકીલોના અભિવાદન સમારોહમાં સુરતમાં હાઈકોર્ટની બેન્‍ચ માટે માંગણીનો સુર ઉઠ્‍યો

vartmanpravah

ઈન્‍ડિયન રેડક્રોસ સોસાયટી, નવસારીના સહયોગથી ચીખલી-ખેરગામતાલુકા માટે રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં કોરોનાની સ્‍થિતિ ચિંતાજનક: સોમવારે 5 નવા કેસ સાથે કુલ 52 દર્દી નોંધાયા

vartmanpravah

વાપી ગુંજન ઓવરબ્રિજ પાસે સાંઈ મેજીસ્‍ટીક બિલ્‍ડિંગની પાંચ દુકાનોના તાળા તૂટયા

vartmanpravah

આજે સંઘપ્રદેશના ભાવિનું પરિણામઃ બહુમતિ લોકોના જન માનસનો પડનારો પડઘો: પ્રદેશમાં ભારે ઉત્તેજના અને રોમાંચનો માહોલ

vartmanpravah

સ્‍વામી વિવેકાનંદ ઓડીટોરિયમમાં દમણ જિલ્લાના પંચાયત પ્રતિનિધિઓ માટે ત્રિ-દિવસીય તાલીમ સહ વર્કશોપના સેમિનારનો આરંભ

vartmanpravah

Leave a Comment