Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહ મહેસૂલ વિભાગ દ્વારા દાદરામાં છ જગ્‍યા પર, આંબોલી પટેલાદમાં ત્રણ જગ્‍યા પર ડીમોલીશન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)સેલવાસ,તા.21
દાદરા નગર હવેલી અને દમણ દીવ મહેસૂલ વિભાગ સેલવાસ દ્વારા સરકારી જમીન, કોતર અને નહેર ઉપર કરવામાં આવેલ ગેરકાયદેસર બાંધકામો દાદરા પટેલાદમાં છ જગ્‍યા પર ડીમોલીશન કરવામાં આવ્‍યું હતું અને ખાનવેલ મહેસૂલ વિભાગ દ્વારા આંબોલી પટેલાદના તિનોડા અને ખેરડી ગામમાં ત્રણ જગ્‍યા પર ગેરકાયદેસર બનાવેલ ઢાબાઓને જેસીબી દ્વારા તોડફોડ કરી હટાવવામાં આવ્‍યા હતા, અને પ્રશાસને પોતાનો હેતુ સિદ્ધ કર્યો હતો.

Related posts

વલસાડ ક્રાઈમ બ્રાન્‍ચે ધાડ-મર્ડર-ચોરીના અનેક ગુનાઓમાં સંડોવાયેલા બે રીઢા ધાડપાડુ ચોરને ઝડપી પાડયા

vartmanpravah

પ્રધાનમંત્રીશ્રીની દાનહ અને દમણની પ્રસ્‍તાવિત મુલાકાતને યાદગાર અને ઐતિહાસિક બનાવવા સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગના સલાહકાર ડો. વી.કે.દાસે સંભાળેલો મોરચોઃ દાનહના દરેક નાનાં નાનાં ગામ, ફળિયા-પાડામાં પહોંચી રહી છે આરોગ્‍ય વિભાગની ટીમ

vartmanpravah

રાષ્‍ટ્રીય કક્ષાએ કરાટે સ્‍પર્ધામાં વલસાડના ખેલાડીઓની મોટી સફળતાઃ ગોલ્‍ડ, સિલ્‍વર અને બ્રોન્‍ઝ મેડલ મેળવ્‍યા

vartmanpravah

UIDIA પ્રાદેશિક કાર્યાલય મુંબઈ દ્વારા આજે સેલવાસમાં કલા કેન્‍દ્ર ખાતે કાર્યશાળા યોજાશે

vartmanpravah

વાપી દમણગંગા ટાઈમ્‍સ દૈનિકના સંસ્‍થાપક- તંત્રી એન.વી. ઉકાણીનું નિધન

vartmanpravah

દાનહના જિલ્લા કલેક્‍ટર સંદીપ કુમાર સિંઘની સેન્‍ટ્રલ ડેપ્‍યુટેશન માટેની ભલામણનો ગૃહ મંત્રાલયે કરેલો સ્‍વીકારઃ ભારત સરકારના કાર્મિક અને તાલીમ વિભાગમાં ઉપ સચિવ તરીકે નિયુક્‍ત

vartmanpravah

Leave a Comment