March 5, 2026
Vartman Pravah

Category : કપરાડા

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં શિક્ષક જગતમાં બની દુઃખદ ઘટના : વલસાડ જિલ્લા શૈક્ષિક મહાસંઘના અધ્‍યક્ષ અલ્‍કેશભાઈ છાયાનું હૃદય રોગના હુમલમાં સારવાર દરમિયાન નિધન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.01 વલસાડ જિલ્લા પ્રાથમિક શૈક્ષિક સંઘના પ્રમુખશ્રીનું દુઃખદ નિધન થયું છે. તેમની તબિયત અચાનક બગડી વલસાડની ખાનગીહોસ્‍પિટલમાં તાત્‍કાલિક સારવાર માટે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર- કપરાડામાં આરોગ્‍યલક્ષી સેવા હવે વધુ સુદઢ બનશે, પીએમના સંભવિત કાર્યક્રમમાં નવા 8 પેટા આરોગ્‍ય કેન્‍દ્રનું લોકાર્પણ થશે: દર્દીઓની સુવિધા માટે રૂ. 1.60 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાયુક્‍ત કેન્‍દ્ર બનાવાયા

vartmanpravah
અંતરિયાળ વિસ્‍તારોમાં નિયમિત આરોગ્‍ય ચેકિંગ અને તબીબી સારવારથી મળત્‍યુદરનું ?માણ ઘટશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.01 નવસારીના ચીખલી તાલુકાના ખૂડવેલ ગામમાં તા. 10 જૂને...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

વલસાડના અબ્રામા ખાતે રહેતા અને ફર્નીચરનો વ્‍યવસાય કરતાં ચિરંજીવીલાલ સુરતારામ કુમાવતે ‘ વન નેશન વન રેશનકાર્ડ ‘ ની યોજનાનો લાભ લીધો

vartmanpravah
સાફલ્‍ય ગાથા: અક્ષય દેસાઇ વલસાડ તા.૩૧:  વલસાડના અબ્રામા રહેતા ચિરંજીલાલ સુરતારામ કુમાવત પોતે ફર્નિચરના વ્‍યવસાય કરે છે. ચિરંજીલાલ મૂળ રાજસ્‍થાનના જેસલમેર જિલ્‍લાના પોખરણ ગામના વતની...
Breaking NewsOtherઉમરગામકપરાડાખેલગુજરાતચીખલીડિસ્ટ્રીકટતંત્રી લેખદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના હેઠળ લાભો જાહેર કરવા માટેના પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

vartmanpravah
નવી દિલ્હી, તા.30-05-2022 નમસ્કાર ! કાર્યક્રમમાં ઉપસ્થિત દેશના મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીજી, દેશભરના વિવિધ સ્થળો સાથે સંકળાયેલા મંત્રીમંડળના તમામ સભ્યો, તેમની સાથે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટતંત્રી લેખદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દાનહ ઇલેક્‍ટ્રીક વિભાગ પ્રાઈવેટ કંપની ટોરેન્‍ટોને આપવામા આવી ત્‍યારથી લોકોને પડતી મુશ્‍કેલી અંગે કલેક્‍ટરને લેખિત રજૂઆત કરાઈ

vartmanpravah
દાનહમાં વારંવાર જતી લાઈટ, હેલ્‍પ લાઈન નંબર લગાવ્‍યા બાદ મંગાતા કસ્‍ટમર આઈડીની પળોજણથી લોકો ત્રાહિમામ દાનહના આદિવાસીઓ માટે ટોરેન્‍ટ પાવર ફરી અંધકારયુગને લઈ આવ્‍યો હોવાની...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદેશપારડીવલસાડવાપીસેલવાસ

સામાજિક ઉત્થાન અને સદ્દભાવના કાર્યક્રમોમાં રાજ્ય સરકાર દ્વારા હંમેશા મદદરૂપ બનવાની ખાતરી આપતા મુખ્યમંત્રી

vartmanpravah
ઉમરગામ તાલુકાના ધોડીપાડા ગામે આયોજિત સમૂહ લગ્નોત્સવમાં ૪૩ નવદંપતિઓને આશીર્વચન પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમુહલગ્ન બે પરિવારોને નહીં, પરંતુ અનેક પરિવારોને એકસૂત્રથી જોડે છે આર્થિક...
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

પારડીના ટુકવાડામાં ઉર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ૬૬ કેવી સબ સ્ટેશનનું લોકાર્પણ

vartmanpravah
વિશ્વમાં કોલસાની કટોકટીના કારણે વીજળી અછત વર્તાઈ પણ આપણને નિરંતર વીજળી મળતી રહી: મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ નવા સબ સ્ટેશનથી આસપાસના ૫ કિમી સુધીના ૩૭૯૦ ગ્રાહકોને...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

28 મે ના શનિવારે આંબાતલાટ ખાતે આદિવાસી સાંસ્‍કળતિક સંમેલન યોજાશે

vartmanpravah
આંબાતલાટ હિલ સ્‍ટેશન ઉપર તડામાર તૈયારી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ,તા.25 તા.28-5-2022ના રોજ સાંજે 7-00 વાગે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના આંબાતલાટ દહીંગઢ ડુંગર (હિલ સ્‍ટેશન)...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

વલસાડ શહેર તથા જિલ્લાના કેટલાક વિસ્‍તારમાં ચોમાસા પહેલાં જ ખાબકેલો વરસાદઃ કેરીના પાકને વ્‍યાપકનુકસાનઃ ખેડૂતોમાં ચિંતા

vartmanpravah
આંબાવાડીઓમાં કેરીનો પાક બગડવાની ચોમેર દહેશતથી કેરીના ભાવમાં ઘટાડો નોંધાયો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.24 પાછલા 24 કલાકમાં વલસાડ જિલ્લામાં વાતાવરણ પલટાતા સમય કરતા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

ભીલાડથી મળી આવેલી અજાણી મૃત મહિલાના વાલી વારસો સંપર્ક કરે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.24 વલસાડ જિલ્લાના ભીલાડ નરોલી બ્રિજ નીચે ભીલાડ ગરનાળા તરફ જતા રોડના ખાંચામાં વચ્‍ચેની રેલિંગ ઉપર એક અજાણી ભીખારી જેવીસ્ત્રી...