નવસારીના સુરખાઈ ખાતે રાષ્ટ્રિય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત મંત્રી નરેશભાઈ પટેલ દ્વારા કેશ ક્રેડિટ ચેકનું વિતરણ કરાયું
ક્રેડિટ કેમ્પના માધ્યમથી સ્વ સહાય જૂથોને સામૂહિક લોન વિતરણ થકી કુલ રૂા. 12.33 કરોડના કેશ ક્રેડિટ ચેકનું કરાયેલું વિતરણ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) નવસારી, તા.19...