ગીતા જયંતીના પાવન અવસરે કપરાડાના વાલવેરી ગામે ત્રણ દિવસીય અખિલ ભારતીય મહાનુભાવ સંમેલન યોજાશે
આગામી 20, 21 અને 22મી ડિસેમ્બરે યોજાનારા વિશ્વ સ્તરીય અખિલ ભારતીય મહાનુભાવ સંમેલન કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાત અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીઓ,...

