વલસાડ જિલ્લામાં ધનવંતરી રથ અને સંજીવની રથની સુંદર કામગીરી
વલસાડઃ૦૨: વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા જિલ્લાના તમામ તાલુકાઓના તમામ વિસ્તારોમાં આરોગ્યલક્ષી કામગીરી માટે તબીબીઅધીકારી, ફાર્માસીસ્ટ એ.એન.એમ. સાથેના ૩૦ આર.બી.એસ.કે. વાહનોને ધનવંતરી રથ તરીકે તા...