દાનહ અને દમણ-દીવના જિ.પં. તથા ન.પા.ના અધ્યક્ષોએ દિલ્હી કર્તવ્ય પથ ખાતે પ્રદેશની માટી ભરેલા અમૃત કળશનું કરેલું અર્પણ
દાનહ જિ.પં. અધ્યક્ષ દામજીભાઈ કુરાડા, સેલવાસ ન.પા. અધ્યક્ષ રજનીબેન શેટ્ટી, દમણ જિ.પં. અધ્યક્ષ જાગૃતિબેન પટેલ, દમણ ન.પા. અધ્યક્ષ અસ્પી દમણિયા, દીવ જિ.પં. અધ્યક્ષ રામજીભાઈ અને...

