મંત્રીશ્રીએ શહેરના વિકાસ માટે આશરે રૂ.52.5 કરોડના વિકાસ કાર્યોનું પણ ખાતમુહૂર્ત કર્યું વલસાડનો વિકાસ એ જ સૌનું ધ્યેય હોવું જોઈએ, દરેકે પોતાનો ફાળો આપવો જોઈએ...
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જાતિ અને ધર્મની રાજનીતિ છોડી વિકાસની રાજનીતિની શરૂઆત કરી લોકોને જોડયાઃ મંત્રી કનુભાઈ દેસાઈ પ્રથમ દિવસે આદિજાતિ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી ડો.કુબેરભાઈ...
સેલવાસની નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં આ વર્ષથી 7 વિષયોની કુલ 26 બેઠકો માટે શરૂ થનારો પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્ષ પ્રારંભમાં જનરલ સર્જરી અને ઓબ્સ્ટ્રેટ્રિક,...
ભારતનું સંવિધાન લોકોને પોતાના અધિકારોની સાથે ફરજોનું પણ ભાન કરાવે છેઃ મિહિર જોષી -બી.ડી.ઓ. પંચાયતના ત્રણ અમૃત સરોવર ખાતે પણ સંવિધાન દિવસના ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમો...
કંપનીના એક કર્મચારી અને ફાયરબ્રિગેડના એક લાશ્કરને થયેલી ઈજાઃ બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે સેલવાસ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા 10થી વધુ ફાયર ફાઈટરોના વાહનોએ આગ ઓલવવા સંભાળેલો...
તૂટી-ફૂટી હિન્દી સમજનાર પેલાં બાપને દીકરાના આ શબ્દો છાતીની આરપાર નીકળી ગયા. છતાં શ્વાસે પણ તેણે મોત અનુભવ્યું. લિફટ દ્વારા પોતાના વહાલસોયાને ઉમંગથી મળવા આવેલો...