સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્થિતિમાં આજે દાનહના 704 લાભાર્થીઓને આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રી મનસુખભાઈ માંડવિયા ગૃહ પ્રવેશ કરાવશે
બાલદેવી ખાતે 19,900 ચોરસમીટર પ્લોટ એરિયામાં નિર્માણ પામેલ 16 બિલ્ડીંગોમાં 704 વન બી.એચ.કે.ના ફલેટોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી)ની સુપ્રત કરાનારી ચાવી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,...

