Vartman Pravah

Category : Breaking News

Breaking NewsOtherદેશ

વિકાસની દિશામાં આગળ વધી રહેલું લક્ષદ્વીપ

vartmanpravah
પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપની મુલાકાત લઈ શરૂ કરેલી વિકાસ કામોની સમીક્ષા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) મીનીકોય, તા. 12 સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપ પહોંચી...
Breaking Newsદમણ

દમણમાં કોરોના મહામારીના નિયંત્રણથી ડીજે અને સાઉન્‍ડ સિસ્‍ટમ સાથે સંકળાયેલા સેંકડો કર્મચારીઓ માટે ઉભો થયેલો રોજી-રોટીનો પ્રશ્ન

vartmanpravah
સંઘપ્રદેશ પ્રશાસન સંવેદનશીલ નિર્ણય લઈ નવરાત્રિ મહોત્‍સવ માટે છૂટ આપે એવી પ્રબળ બનેલી માંગ ડીજે અને સાઉન્‍ડ સિસ્‍ટમ સંચાલકોની પડÂõ કોઈ નેતા કે રાજકારણી પણ...
Breaking Newsસેલવાસ

દાનહના જિલ્લા કલેક્‍ટર સંદીપ કુમાર સિંઘની સેન્‍ટ્રલ ડેપ્‍યુટેશન માટેની ભલામણનો ગૃહ મંત્રાલયે કરેલો સ્‍વીકારઃ ભારત સરકારના કાર્મિક અને તાલીમ વિભાગમાં ઉપ સચિવ તરીકે નિયુક્‍ત

vartmanpravah
સંઘપ્રદેશ પ્રશાસને ત્રણ સપ્તાહની અંદર સંદીપ કુમાર સિંઘને રિલીવ કરવો જરૂરી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા. 10 દાદરા નગર હવેલીના જિલ્લા કલેક્‍ટર શ્રી સંદીપ...
Breaking Newsદમણદીવ

દીવ જિલ્લાના પૂર્વ કલેક્‍ટર અને પ્રદેશમાં વિવિધ જવાબદારી સંભાળી ચુકેલા દાનિક્‍સ અધિકારી પી.એસ.જાનીનું ટૂંકી માંદગી બાદ નિધન

vartmanpravah
આજે સવારે 9 કલાકે સ્‍વ. પી.એસ.જાનીની અંતિમ યાત્રા નીકળશે સંઘપ્રદેશમાં સરકારી કર્મચારીઓ, અધિકારીઅù અને તેમના ચાહક વર્ગમાં ફેલાયેલી શોકની લાગણી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા....
Breaking Newsસેલવાસ

દાદરા નગર હવેલીમા 01 કોરોના પોઝીટીવ કેસ નોંધાયો

vartmanpravah
સેલવાસ, તા.10 દાદરા નગર હવેલીમા નવા 01કોરોના પોઝીટીવ કેસો નોંધાયો છે.પ્રદેશમા હાલમા 05સક્રિય કેસ છે,અત્યાર સુધીમા 5904કેસ રીકવર થઇ ચુક્યા છે, ત્રણ વ્યક્તિનુ મોત થયેલ...
Breaking Newsગુજરાતવલસાડ

કપરાડામાં ભાડાની દુકાનમાં ડીગ્રી વગર બોગસ પ્રેક્ટિસ કરતો ઊંટવૈદ પકડાયો

vartmanpravah
પોલીસ અને મેડિકલ ઓફિસરે રેડ કરી ૩૦ હજારની દવાઓ મુદ્દામાલમાં જપ્ત (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.૦૯ અંતરીયાળ ગ્રામ્ય વિસ્તારોમાં બોગસ ડોક્ટરો ગરીબ આદિવાસીઓની જીંદગી...
Breaking Newsસેલવાસ

દાનહમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.09 દાનહમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. પ્રદેશમાં હાલમા 04 સક્રિય કેસ છે,અત્‍યાર સુધીમા 5904 કેસ રીકવર થઈ ચુકયા...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના મુખ્‍ય વન સંરક્ષક કે.રવિચંદ્રન રિલીવઃ મુખ્‍ય વન સંરક્ષક તરીકે પ્રશાંત રાજગોપાલને વધારાનો અખત્‍યાર

vartmanpravah
સંઘપ્રદેશ પ્રશાસનમાં નાણાં સચિવ ગૌરવસિંહ રાજાવતની કાર્યક્ષમતા અને પ્રશાસનિક સૂઝબુઝથી વધેલું કદઃ પ્રદેશની પ્રદૂષણ નિયંત્રણ સમિતિ અને દમણ-દીવ કોસ્‍ટલ ઝોન મેનેજમેન્‍ટ ઓથોરિટીના સભ્‍ય સચિવ તરીકેની...
Breaking Newsદેશ

તાલિબાન સરકારનું ગઠનમાં ૬ દેશોને આમંત્રણઃ ભારત બાકાત

vartmanpravah
(જી.એન.એસ) નવી દિલ્હી , તા.૦૬ તાલિબાની પ્રવક્તા જબીઉલ્લાહ મુજાહિદે સરકારની રચનાને આગામી સપ્તાહ સુધી સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. મુજાહિદે કહ્યું હતું કે, તાલિબાન એક...
Breaking Newsગુજરાતદમણદીવવાપીસેલવાસ

દાનહ જિલ્લા ન્યાયાલય ખાતે ૧૧ સપ્ટેમ્બરે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન 

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.૦૬: રાષ્ટ્રીય વિધિ સેવા પ્રાધિકરણ નવી દિલ્હી તેમજ દાદરા નગર હવેલી તેમજ દમણ-દીવ વિધિ સેવા પ્રાધિકરણ નિર્દેશ પ્રમાણે જિલ્લા વિધિ...