અષાઢી બીજના દિવસે સમગ્ર દેશ સહિત સંઘપ્રદેશમાં પણ જય જગન્નાથનો ગુંજેલો નાદ : દાદરા નગર હવેલીના સેલવાસમાં અને દમણમાં ભગવાન જગન્નાથની નિકળેલી ભવ્ય રથયાત્રા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.07 : આજે અષાઢી બીજના દિવસે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં નીકળેલ ભગવાન જગન્નાથજીની નગરચર્યાના રથને પ્રસ્થાન કરાવવા મોટી...

