રાજ્યના આઠ જિલ્લાના આદિમજૂથ સમુદાયના લાભાર્થીઓ તેમજ સ્થાનિક આદિવાસી સમુદાયોના પ્રતિનિધિઓ સાથે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ કર્યો આત્મીય સંવાદ
આર્થિક વિકાસ માટે સશક્ત બનવા માટે સ્કિલ ડેવલપ કરો : રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, શિક્ષણ મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર અને ઉદ્યોગમંત્રી જગદીશ વિશ્વકર્માની...

