શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, સલવાવમાં વસંતપંચમી ઉત્સવ નિમિત્તે માઁ સરસ્વતીનું પૂજન તથા યજ્ઞ
(વર્તમાનપ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.14: શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ ખાતે વસંત પંચમી ઉત્સવ નિમિત્તે શાળાના કેમ્પસમાં માઁ સરસ્વતીનું પૂજન તથા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું....

