ધરમપુર ખાતે મહંત સ્વામીના સાનિધ્યમાં 35000 થી વધુ ભક્તોની ધર્મસભા યોજાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.27: બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ધરમપુરના ઉપક્રમે સ્વામી નારાયણસંપ્રદાયના વડા મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં ધર્મસભા યોજાઈ હતી જેમાં 35000 થી વધુ...

