નવરાત્રી મહોત્સવ સંદર્ભે દાનહ પોલીસ પ્રશાસનનું જાહેરનામું: નવરાત્રી પર્વમાં ફક્ત માઁ અંબાની જ આરાધના જ કરવામાં આવે, અશ્લીલ ગીતોનો ઉપયોગ નહીં કરવા સૂચન
નવરાત્રી મહોત્સવ દરમિયાન શાંતિ અને કાયદો-વ્યવસ્થા તથા નવરાત્રી ઉત્સવનું ધાર્મિક મહત્ત્વ જાળવવા સેલવાસની સોસાયટીઓમાં જઈ પોલીસ ગરબા આયોજકો-સંસ્થાઓ સાથે યોજેલી બેઠક (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)...

