સલવાવના સંત પૂજ્ય કપિલ સ્વામીજીની વિશ્વ પ્રવાસી ધર્મ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પદે નિયુક્તિ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.18: આંતરરાષ્ટ્રીય વિશ્વ ધર્મ પરિષદ દ્વારા સલવાવના સંત અને શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્રના મેં. ટ્રસ્ટી પૂજ્ય શાસ્ત્રી સ્વામી કપિલજીવનદાસજીને...

