દાનહ સ્કાઉટ ગાઈડ ફેલોશિપના સહયોગથી ગુરૂકુલ વિદ્યાપીઠમાં સ્કાઉટ ગાઈડની કરાયેલી સ્થાપના
સ્કાઉટ ગાઈડ પ્રવૃત્તિઓ તમને શિસ્તબદ્ધ અને સેવાલક્ષી બનાવશેઃ ગુરૂકુળના સ્થાપક અને આચાર્ય વિનય પાંડે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.06: દાનહ સ્કાઉટ ગાઈડ ફેલોશિપના સહયોગથી...

