દાનહના સુરંગી ગામે મહેસૂલ વિભાગ ખાનવેલ દ્વારા 26મી ફેબ્રુઆરીના શનિવારે શિબિર યોજાશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.24 દાનહના સુરંગી ગામે મહેસુલ વિભાગ ખાનવેલ દ્વારા સરકારી હાઈસ્કૂલ ખાતે શિબિરનું આયોજન તા.26 ફેબ્રુઆરીના રોજ આરડીસી અને મામલતદારની ઉપસ્થિતિમાં...

