હિન્દુઓની ગુલામગીરીનો, તેમના પર થનારા અસીમ ધાર્મિક અત્યાચારોનો ઇતિહાસ અત્યંત કરૂણાજનક છે ઈ.સ.1560માં પોપની ઇચ્છા અનુસાર ‘બ્રાગ્રાસ’માં ધર્મસમીક્ષણ સભાની સ્થાપના કરવામાં આવી, મૂર્તિપૂજા પર બંદી...
3 મે, 1542ની આસપાસ ધર્મપ્રસાર માટે ભારત આવેલા ફ્રાંસિસ ઝેવિયરે બિમારોની સેવા ચાકરી કરી પોતાના ઉપકાર હેઠળ લાવી અને પ્રાદેશિક ભાષાઓ શીખી ખ્રિસ્તી ધર્મના ઉપદેશ...
ભારે વરસાદના કારણે આવેલ પુરમાં કેટલાક ગ્રામવાસીઓના રહેઠાણના પ્રમાણપત્ર, આવકના દાખલા, આધારકાર્ડ, રાશનકાર્ડ વગેરે દસ્તાવેજો પાણીમાં પલળી જતા અને ગુમ થતાં ફરી કાઢવા માટે પ્રશાસન...
આજે કોન્વેન્ટમાં ભણતા સમાજના બુદ્ધિશાળી વર્ગમાંથી ૭૦ થી ૮૦ ટકા લોકો તો તેમના જ (ગુલામી માનસિકતાવાળા)થઈ જાય છે પરિણામે સરકારી અધિકારી, રાજકારણી, ઍવા અનેક ક્ષેત્રોમાં...
દાનહ અને દમણ-દીવમાં પ્રદેશ સંગઠન મહામંત્રી વિવેક દાઢકરની વિવાદાસ્પદ ભૂમિકા સામે દાનહના પૂર્વ સાંસદ નટુભાઈ પટેલ અને દમણ-દીવના વર્તમાન સાંસદ લાલુભાઈ પટેલ સહિત અનેક હોદ્દેદારોએ...
ચૌદમી શતાબ્દીમાં ભારત પર થયેલા પોર્ટુગીઝોના આક્રમણનું સ્વરૂપ નાનું લાગતું હોય તો પણ તેની પાછળ રહેલી પ્રેરણા વિશ્વવિજયની જ હતી પોર્ટુગીઝોનું ગોવા પરનું આક્રમણ ત્યાંથી...