ઈતિહાસના ઉત્તમ અને સચોટ મૂલ્યાંકન માટે આપણે વિશ્વસ્તરીય માપદંડોના હિસાબે નવી ટેકનીકનો ઉપયોગ કરવો જોઈએઃકેન્દ્રીય મંત્રી શ્રીમતી મીનાક્ષી લેખી
ભારતની વિશાળતા અને વિવિધતા આ દેશને પુરાતત્વીય દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ બનાવે છેઃ શ્રીમતી લેખી પ્રધાનમંત્રી શ્રી મોદીનું જન્મસ્થળ વડનગર પોતાનામાં જ ભવ્ય ઈતિહાસ ધરાવે છેઃ કેન્દ્રીય...

