સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ગ્રામ્ય વિસ્તારની બહેનોનેઆત્મનિર્ભર બનાવવા શરૂ કરેલા અભિયાનથી સંઘપ્રદેશમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ‘ગ્રામ સ્વરાજ્ય’ની વિચારધારા ઉપર પ્રશાસનની મહોર
‡ કડૈયા ભંડારવાડ ખાતે આયોજીત સેલ્ફ હેલ્પ ગૃપની બેઠકમાં બહેનો સાથે પ્રદેશના નાણાં અને પંચાયતી રાજ સચિવ ગૌરવસિંહ રાજાવત તથા મુખ્ય કાર્યકારી અધિકારી આશિષ મોહને...