વલસાડ જિલ્લામાં વાહકજન્ય રોગ નિયંત્રણ માટે આરોગ્ય તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.08: ચોમાસાની ઋતુ દરમ્યાન વાહકજન્ય રોગો એટલે કે મેલેરિયા, ડેંગ્યુ, ચિકનગુનીયાનો ફેલાવો થઈ શકે છે. વાહકજન્ય રોગો મોટાભાગે મચ્છરથી ફેલાય...

