ધરમપુરના સાતવાકલના આદિવાસી ખેડૂતે ખેતીમાં આજસુધી રાયાયણિક ખાતર કે જંતુનાશક દવાનો ઉપયોગ કર્યો નથી : સંપૂર્ણ સોલાર આધારિત ખેતી
65 વર્ષીય કાશીનાથભાઈ માત્ર ગાય આધારિત પ્રાકળતિક ખેતી કરી વધુ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદનો મેળવી રહ્યા છે રાસાયણિક પદાર્થોનો ઉપયોગ પર્યાવરણ અને સ્વસ્થ્ય માટે ખુબ જ...

