વાપીમાં અન્ન અને નાગરિક પૂરવઠા મંત્રીશ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ફોર્ટિફાઇડ ઘટકતત્વોની થેલેસેમિયા તથા સિકલસેલ એનિમિયાના દર્દીઓ પર અસર અંગે જનજાગૃતિ વર્કશોપ યોજાયો
રાજ્યમાં રેશનકાર્ડ ધારકોને ૨૦૨૩-૨૪ સુધીમા સાદા ચોખાને સ્થાને ફોર્ટિફાઇડ ચોખા આપવામાં આવશે – મંત્રીશ્રી નરેશભાઈ પટેલ ફોર્ટિફાઇડ ચોખાના કોઈ પણ ગેરફાયદા નથી, એ આરોગ્ય માટે...

